SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ११०-११३ बोधिप्रकार અવાર-પ્રશસિ [ કક ૬. ગૌતમ! ઉત્કૃષ્ટ જ્ઞાન આરાધનાનો ( ફળના ) नवरं अत्यंगतिऐ कापातीपसु उववज्जति । વિષયમાં જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે ઉત્કૃષ્ટ ચારિત્ર આરાધનાના ( ફળના ) વિષયમાં કહેવું જોઈ એ. વિશેષમાં એ છે કે કેટલાક જીવ (એના ફળ સ્વરૂ૫) કુપાતીત દેવલોકમાં ઉત્પન્ન થાય છે. प०-मज्झिमिय ण भंते ! णाणाराहणं आरा. પ્ર. ભલે ! દાનની મયમ આરાધના કરી જીવ हेत्ता कतिहिं भवग्गहणेहि सिज्झति કેટલા ભય કરી સિદ્ધ થાય છે યાવન સર્વ દુઃખને जाव-अंत करेति ? અંત કરે છે? उ०-गोयमा! अत्थेतिए दोच्चेणं भवग्ग ઉ. ગૌતમ! કેટલાક છ બે ભવ કરી સિદ્ધ हणेणं सिज्झइ-जाय-अतं करेति, तच्चं થાય છે યાવત સર્વ દુઃખાને અંત કરે છે, એ पुण भवग्गहणं नाइक्कमइ । ત્રીજા ભવનું અતિક્રમણ કરતા નથી. ૧૦–મકિમિ ને મને ! સારામાં સારા પ્ર. ભ તે ! દશનની મધ્યમ આરાધના કરી જીવ हेत्ता कतिहिं भयग्गहणेहि सिज्झति ટિલ ભવ કરી સિદ્ધ થાય છે યાવત સર્વ દુઃખાને –શત જાતિ? અંત કરે છે ? ૩૦–વે જેવા ઉ. ગૌતમ! જે પ્રમાણે જ્ઞાનની મધ્યમ આરાધનાના एवं मझिमियं चरिताराहणं पि । (ફળના) વિષયમાં જાણવું જોઈએ. એ જ (પૂર્વોક્ત) પ્રકારથી ચારિત્રની મધ્યમ આરાધનાના (ફળના) વિષયમાં કહેવું જોઈએ. go-દષેિ ન મરે ! નાનrrigin ari પ્ર. ભલે! જ્ઞાનની જઘન્ય આરાધના કરી જીવ हेत्ता कतिहिं भवग्गहणेहि सिज्झति કેટલા ભવ કરી સિદ્ધ થાય છે ચાવત સર્વ દુઃખોને જાવ–કરં કાર્સિ? અંત કરે છે ? ૩૦-tgir! થેનસિક તળ માતા ગૌતમ! કેટલાક જી ત્રીજા ભવમાં સિદ્ધ થાય हणेणं सिझइ-जाय-अंत करेह, सत्त છે, યાવત્ સવ દુઓને અંત કરે છે. પરંતુ સાત-આઠ ભવનું અતિક્રમણ કરતા નથી. ऽट्ठभयग्गहणाई पुण नाइक्कमह । एवं दंसणाराहणं पि । એ જ પ્રમાણે જઘન્ય-દશન આરાધનાના (ફળના) વિષયમાં જાણવું જોઈએ. एवं चरिताराहण पि । એ જ પ્રમાણે જધન્ય ચારિત્ર આરાધનાના વિષયમાં —વિ. સ. ૮, ૩. ૨ , નું. ૬ ૦–૮ પણ જાણી લેવું જોઈએ. तिविहा बोही ત્રણ પ્રકારની બેધિ - १११ तिविहा बोधी पण्णत्ता, तं जहा ૧૧૧. બેધિ ત્રણ પ્રકારની કહી છે – ૧ - જ્ઞાન બેધ, ૨ - દશન બાધિ. ટાળ. ૨, ૩, ૩, ૨, સુ. ૧૬૪ (૧) ૩ - ચારિત્ર બાધિ, तिविहा बुद्धा ત્રણ પ્રકારના બુદ્ધ११२ तिविहा बुद्धा पण्णत्ता, तं जहा ૧૧૨. બુદ્ધના ત્રણ પ્રકાર કહ્યા છે – જાવુરા, સંસTgઢા, ચરિયુદ્ધr | ૧ - શાન ખુદ ૨ - દશન ખુદ ૩ - ચારિત્ર બુદ્ધ --ટા. ૩૧, ૨, ૩, ૪, સુ. ૧૬૪ (૨) સિવિશે મો ૧૧૩. ત્રણ પ્રકારના માહ - ११३ तिविहे मोहे पणते, त जहा મહના ત્રણ પ્રકાર કહ્યા છે – णाणमोहे दसणमोहे' चरित्तमोहे । ૧ - જ્ઞાન મેહ, ૨ - દર્શન મેહ, —ટાળ, ૩૫. ૨, ૩, ૨, મુ. ૨૬૪ (૩) ૩ - ચારિત્ર મહ. ૨. 2. ૩. ૨, ૩, ૪, ૪. : ૨, , , ૨, ૩, ૪, સે. ૨૬ ૨. 81, પૃ. ૨, ૩, ૪,૪િ. ૨૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy