SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ 1 चरणानुयोग चहि मोक्खम- १०८ मोक्खमग्गगदं तच्चे, सुणेह जिणभासियं । ચાચા. नाण सणलखणं ॥ नाणं व देखणं चैव चरितं च तयो तहा। पस मम्मो सि पन्नलो, जिणेहि वरदसिहि ॥ नाणं च दंसणं चेय, चरितं च तयो तहा । एयं मम्ममनुष्यन्ता, जीवा गच्छन्ति सोमाई ॥ ૩ä, ૬, ૨૮, . ?-૨ नाणेण जाणई भावे, दंसणेण य सहद्दे । वरिषेण निगिहार, तवेण परिसुज्झई ॥ ૩. . ૨૮, ૧, ૩૬ आराहणापयारा १०२ तिथिहा आराहणा पनसा तं जहा जाणाराहणा, दंसणाराहणा, बरिताराहणा । जाणाराहणा तिविहा पन्नत्ता, तं जहा૩૧સ્સા, માંન્નમા, ગઢન્ના | एवं दंसणाराहणा वि, પ્રજ્ઞાદળા વિ। —. સ. ૨, ૩, ૪, ૬, ૮ (૮-૨૨) आराधनाफल आराहणाफलपरूवणा ११० प० टक्कोसियं णं भेते गाणाराहणं आराऐसा कतिहि भवग्गणेदि सिझति-जाव અસ અતિ ? उ०- गोयमा ! अरथेग तेणेव भवग्गणं सिज्झति जाय-अंत करेति । दोष्णं भवग्गगहणेण सिञ्झति भरथेग लिए जाप अंत ગાવાત અતિ । अत्गतिए कप्पोवपसु वा कप्पातीपसु या उबयज्जति । ૫૦-૩ સિય " મને ! ફેસબાટ્ટુન બારાऐसा कतिहि भवग्गणेहि सियतिजाव-- अंत करेति ? ૪૦છ્યું એવું । - Jain Education International प० -- उक्कोसियं णं भंते । चरिताराहणं आराहता कतिहि भवग्गणेहिं सिझति નામત તિ प्ररूपणा ચાર પ્રકારનો મેક્ષ મા ૧૯. જ્ઞાનાદિ ચાર કાણેકને ફાન-દર્શન ક્ષ! -- વાળી, જિનભાઈયન બાશમાગની ગતિને સાંભળો. વદી-સત્યના સભ્ય દ્રષ્ટા જિનવીએ ફ્રાન, દર્શન, ચારિત્ર અને તાપને મેક્ષના માગ કહ્યો છે. ાન, દર્શન, ચારિત્ર અને તપના માર્ગે ચાલનાર જીવ સદ્ગતિ પામે છે. આત્મા ાનથી ભાવેશને (જીવદિ પદાર્થોને) જાણે છે, દનથી તેના રું શ્રદ્ધા કરે છે, ચાત્રિથી ત્ર આચવનો નિરોધ કરે છે, અને તપથી ત્રિશુદ્ધ થાય છે. આરાધનાના પ્રકાર જેમ કે ૧૦૯, આરાધના ત્રણ પ્રકારની કહી છે ૧ - ન આરાધના ર - દન આરાધના ૐ ચારિત્ર આરાધના - - *-* ૧. ઉત્કૃષ્ટ, ર દૃન આરાધના ન આરાધના ત્રણ પ્રકારની છે.— મધ્યમ, ૩ - જઘન્ય ત્રણ પ્રકારની છે.— ઉત્કૃષ્ટ, ૨ મધ્યમ, ૩ ધન્ય ચારિત્ર આરાધના ત્રણ પ્રકારની છે.— ૧ - ઉત્કૃષ્ટ, ૨ મધ્યમ, ૩ - જઘન્ય. - - - આરાધનાના ફળની પ્રરૂપણા ૧૧. પ્ર. ભંતે, જ્ઞાનની ઉત્કૃષ્ટ આગધના કરીને જીત્ર કેટલા બવ ફરીને સિન્દૂ થાય છે ચાવત્ સ ૐબાનો બળ કરે છુ ઉ. ગૌતમ! કેટલાક જીવે તેજ ભવમાં સિદ્દ થાય છે. ચાવત્ સર્વાં દુઃખનો અંત કરે છે. કેટલાક જીવે એ ભય ફરી સિદ્ધ થાય છે ચાવત્ સ દુઃખના અંત કરે છે. કેટલાક જીવે. કાપયન્ત દેવલાકમાં અથવા ફાતીત દેવલાકમાં ઉત્પન્ન થાય છે. પ્ર. ભતે ? દનની ઉત્કૃષ્ટ આરાધના કરીને જીવ કેટલા ભવ કરી સિદ્ધ થાય છે યાવત્ સવ દુઃએને અંત કરે છે ? For Private & Personal Use Only ઉ, ગૌતમ ! જે પ્રમાણે ઉત્કૃષ્ટ જ્ઞાન આગધનાના ફળના બિષમાં કહ્યું છે એ જ પ્રમાણે ઉત્કૃષ્ઠ દન આરાધનાના ફળના) વિષયમાં સમજવુ જોઈ એ. પ્ર. ભ'તે ! ચારિત્રની ઉત્કૃષ્ટ આરાધના કરીને જીવ કેટલા ભવ કરી સિદ્ધ થાય છે ચાયત સદુખાના અંત કરે છે? www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy