SearchBrowseAboutContactDonate
Page Preview
Page 788
Loading...
Download File
Download File
Page Text
________________ १५३९ प्रातिहारिक पात्र ग्रहण कारण माया निषेध चारित्राचार ७९ जे भिक्खू चित्तमंताए सिलाए पडिग्गहं आयावेज्ज જે ભિક્ષુ સચિત્ત શિલા પર પાત્ર સૂકવે છે, (સુકવાવે वा, पयावेज्ज वा, आयावेंतं वा, पयावेंतं वा છે) અને સૂકવનારનું અનુમોદન કરે છે, साइज्जइ। जे भिक्खू चित्तमंताए लेलुए पडिग्गहं आयावेज्ज જે ભિક્ષુ સચિત્ત શિલાખંડ પર પાત્ર સૂકવે છે, वा, पयावेज्ज वा, आयातं वा, पयावेतं वा (સુકવાવે છે) અને સૂકવનારનું અનુમોદન કરે છે. साइज्जइ। जे भिक्खू कोलावाससि वा दारूए जीवपइट्ठिए, જે ભિક્ષુ ઉધઈ આદિ જીવોથી યુક્ત કાષ્ઠો પર ઈંડા सअंडे-जाव-मक्कडासंताणए पडिग्गहं आयावेज्ज યાવતુ કરોળીયાનાં જાળાંવાળા સ્થાન પર પાત્રને वा, पयावेज्ज वा, आयातं वा, पयावेतं वा સૂકવે છે, (સુકવાવે છે) અને સૂકવનારનું અનુમોદન સM I जे भिक्खू थूणंसि वा-जाव-कामजलंसि वा, જે ભિક્ષુ ટૂંઠાં પર યાવતું સ્નાન કરવાના બાજોઠ પર अण्णयरंसि वा तहप्पगारंसि अंतलिक्खजायंसि અથવા એવા બીજા કોઈ ઊંચા સ્થાન પર, જ્યાં दुब्बद्धे-जाव-चलाचले पडिग्गहं आयावेज्ज वा, બરાબર બાંધેલું ન હોય યાવત્ હવાથી આમતેમ पयावेज्ज वा, आयातं वा, पयावेतं वा साइज्जइ। હલતું હોય એવા સ્થાન પર પાત્રને સૂકવે છે, (સુકવાવે છે, અને સૂકવનારનું અનુમોદન કરે છે. जे भिक्खू कुलियंसि वा-जाव-लेलु सि वा, જે ભિક્ષુ ઈંટની કે માટીની દીવાલ પર યાવતુ अण्णयरंसि वा तहप्पगारंसि अंतलिक्खजायंसि શિલાખંડ પર અથવા એવા જ કોઈ ઊંચા સ્થાન दुब्बद्धे-जाव-चलाचले पडिग्गहं आयावेज्ज वा, પર, જ્યાં બરાબર બાંધેલું ન હોય યાવતુ હવાથી पयावेज्ज वा, आयातं वा, पयावेतं वा साइज्जइ । આમતેમ હલતું હોય તેના પર પાત્ર સૂકવે , (સુકવાવે છે) અને સૂકવનારનું અનુમોદન કરે છે. जे भिक्खू खधंसि वा-जाव-हम्मियतलंसि वा જે ભિક્ષુ સ્કંધ પર યાવત મહેલની છત પર અથવા अण्णयरंसि वा तहप्पगारंसि अंतलिक्खजायंसि એવા બીજ આંતરિક સ્થાન પર જ્યાં બરાબર બાંધેલુ दुब्बद्धे-जाव-चलाचले पडिग्गहं आयावेज्ज वा, .. ન હોય યાવત્ હવાથી આમતેમ હલતું હોય તેવા पयावेज्ज वा, आयातं वा, पयावेतं वा साइज्जइ।। સ્થાન પર પાત્ર સૂકવે છે, (સુકવાવે છે) અને સૂકવનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્યાતિક પરિહારસ્થાન उग्घाइयं। (પ્રાયશ્ચિત્ત) આવે છે. -નિ. ૩. ૨૪, ૯. ર૪-૨૪ પાત્ર – પ્રત્યર્પણ વિધિ – નિષેધ – ૬ पाडिहारिय पायगहणे माया णिसेहो પ્રાતિહારિક પાત્ર ગ્રહણ કરવામાં માયા કરવાનો નિષેધ : ૨૫ ૩૬. રૂ મુહFTY મૂત્તર પડિહરિવું પડ્યું નાફત્તા ૧૫૩૯. કોઈ એક ભિક્ષુ, કોઈ એક બીજા ભિક્ષ પાસેથી થોડા एगाहे ण वा-जाव-पंचाहेण वा विप्पवसिय સમય માટે પ્રાતિહારિક પાત્રની યાચના કરી એક विप्पवसिय उवागच्छेज्जा, तहप्पगारं ससंधियं पायं દિવસ યાવતુ પાંચ દિવસ કોઈ અન્ય સ્થાન પર नो अप्पणा गेण्हेज्जा, नो अन्नमन्नस्स देज्जा, नो રહીને પાત્ર દેવા આવે તો પાત્રદાતા ભિક્ષ તે पामिच्चं कुज्जा, नो पाएण पायपरिणामं करेज्जा, લાવેલા પાત્રને ફૂટેલું જાણી ન પોતે ગ્રહણ કરે, ન બીજાને આપે, ન કોઈને ઉધાર આપે, ન કોઈની સાથે અદલાબદલી કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy