SearchBrowseAboutContactDonate
Page Preview
Page 789
Loading...
Download File
Download File
Page Text
________________ ७२० चरणानुयोग पात्र-विवर्ण करण-निषेध सूत्र १५४०-४१ नो परं उवसंकमित्ता एवं वदेज्जा-“आउसंतो ન કોઈ બીજા ભિક્ષુને આ પ્રમાણે કહે - હે આયુષ્મનું समणा ! अभिकखसि एयं पायं धारित्तए वा, શ્રમણ ! આપ આ પાત્રને ગ્રહણ કરવા કે परिहरित्तए वा ?" थिरं वा णं मतं नो पलिछिदिय ઉપયોગમાં લેવા ઈચ્છો છો ?' વળી જો તે પાત્ર पलिछिंदिय परिवेज्जा, ટકાઉ હોય તો ટુકડેટુકડા કરી પરઠવે નહીં. तहप्पगारं पायं ससंधियं तस्स चेव निसिरेज्जा । વચ્ચેથી સાંધેલા તે પાત્રને પોતે ગ્રહણ ન કરે, તે नो य णं साइज्जेज्जा લઈ જનાર મુનિને પાછું આપી દે, પરંતુ પાત્રદાતા તેને પોતાની પાસે ન રાખે. एवं बहु वयणेण वि भाणियव्वं । એજ પ્રમાણે ઘણા ભિક્ષુઓના વિષયમાં જાણી લેવું જોઈએ. से एगइओ एयप्पगारं णिग्घोसं सोच्चा णिम्म्म - કોઈ એક ભિક્ષુ આ પ્રકારનો સંવાદ સાંભળી એમ “से हंता अहमवि मुहत्तगं मुहत्तगं पाडिहाग्यिं पाय વિચારે કે, "હું પણ થોડા સમય માટે કોઈ जाइत्ता- एगाहेण वा-जाव-पंचाहेण वा विप्पवसिय પ્રાતિહારિક પાત્રની યાચના કરીને એક દિવસ विप्पवसिय उवागच्छिस्सामि, अवियाई एयं ममेव યાવતુ પાંચ દિવસ સુધી બહાર રહીને આવી જઈશ. સિયા | તેથી પાત્ર મારું થઈ જશે.” “મારૂકાઇi સંwા નો રેન્ના \” (સર્વજ્ઞ ભગવાને કહ્યું છે કે) “આ માયા સહિત –આ. સુ. ૨, ૫, ૬, ૩. ૨ કુ. ૬૦૧ (1) આચરણ છે, માટે સાધકે આમ કરવું ન જોઈએ.” पायस्स विवण्णाइकरण णिसेहो પાત્ર વિવર્ણ આદિ કરવાનો નિષેધ : ૨૫૪૦, સે મિનરલૂ વા, મgvો વા નો વધામંતાડું થોડું ૧૫૪૦. સાધુ અથવા સાધ્વી સુંદર દેખાતા પાત્રને વિવર્ણ विवण्णाई करेज्जा, णो विवण्णाइं पायाई (ખરાબ) ન કરે. તથા ખરાબ દેખાતા પાત્રને સુંદર वण्णमंताई करेज्जा, ન કરે. "अण्णं वा पायं लभिस्सामि" त्ति कटु नो મને બીજા સુંદર પાત્ર મળશે.” એ અભિપ્રાય अण्णमण्णस्स देज्जा, नो पामिच्च कुज्जा, नो પોતાના જુના પાત્રો બીજા સાધુને ન આપે. અને पाएण पायपरिणामं करेज्जा, नो परं उवसंकमित्तु કોઈની પાસેથી ઉધાર પણ ન લે. પોતાના પાત્રોની एवं वदेज्जा - “आउसंतो समणा ! अभिकखसि અદલાબદલી પણ ન કરે. તથા બીજા સાધુ પાસે एयं पायं धारित्तए वा, परिहरित्तए वा ?" જઈને એમ પણ ન કહે, "હે આયુષ્યનું શ્રમણ ! શું તમે પાત્ર ગ્રહણ કરશો અથવા ઉપયોગ કરશો ?” थिरं वा णं संतं णो पलिछिदिय-पलिछिदिय ત્યારબાદ પાત્ર મજબૂત છતાં એ પાત્ર સારું નથી परिवेज्जा, जहा मेयं पायं पावगं परो मण्णइ । દેખાતું, એવી ભાવનાથી એના ટુકડા કરી પરઠવે નહીં. परं च णं अदत्तहारी पडिपहे पेहाए तस्स पायस्स માર્ગમાં જતા ચોરોને જોઈ (પાત્રની રક્ષા માટે) णिदाणाय, णो तेर्सि भीओ उम्मग्गेणं गच्छेज्जा આડા માર્ગે ચાલે નહીં યાવત સમાધિભાવમાં સ્થિર जाव-ततो संजयामेव मामाणुगामं दूइज्जेज्जा । થઈને સંયમપૂર્વક પ્રામાનુગ્રામ વિચરણ કરે. - મા. સુ. ૨, ૩, ૬, ૩. ૨, સુ. ૬૦૧ (9) पडिग्गहस्स वण्णपरिवण पायच्छित्त सत्ताई પાત્રને વર્ણ પરિવર્તન કરવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્ર ૨૬૪૨. ને વિરલૂ વપU/મંત TTT વિવU રેફ, રંd ૧૫૪૧. જે ભિક્ષુ વર્ણવાળા પાત્રને વિવર્ણ કરે છે, (કરાવે છે) વા સાફૅક્ | અને કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू विवण्णं पडिग्गहं वण्णमंतं करेइ, करेंतं જે ભિક્ષુ વિવર્ણ પાત્રને વર્ણવાળું કરે છે, (કરાવે છે) वा साइज्जइ । અને કરનારનું અનુમોદન કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy