SearchBrowseAboutContactDonate
Page Preview
Page 790
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ૫૪૨-૪૪ तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं उग्घाइयं । चोर भय कारण उन्मार्ग गमन निषेध -નિ. ૩. ૪, સુ. ૨૦-૬ आमोसगभरण उम्मग्ग-गमण णिसेहो - ૪૨. સે મિલહૂ વા, મિલધુળી વા માનુત્તમં दूइज्जमाणे अंतरा से विहं सिया, से ज्जं पुण विहं जाणेज्जा - इमंसि खलु विहंसि बहवे आमोसगा पायपडियाए संपडिया गच्छेज्जा, णो तेसिं भीओ उम्मग्गे गच्छेज्जा - जाव-ततो संजयामेव गामाणुगामं दूइज्जेज्जा । ગ. સુ. ૨, ૬. ૬, ૩. ૨, મુ. ૬૧ (૪) आमोसगावहारिय पायस्स जायणा विहि णिसेहो૫૪રૂ. તે મિવલ્લૂ વા, મિસ્તુળો વા ગામાણુનામ લૂ།માળે अंतरा से आमोसगा संपडियाऽगच्छेज्जा, णं आमोसगा एवं वदेज्जा “આડસંતો સમા ! આહત પાય રેહિ, વિશ્ર્વવાદિ” तं णो देज्जा, णिक्खिवेज्जा, णो वंदिय जाएज्जा, णो अंजलि कट्टु जाएज्जा, णो कलुण -पडियाए जाएज्जा, धम्मियाए जायणाए जाएज्जा, तुसिणीयभावेण वा उवेहेज्जा । -. સુ. ૨, ૬, ૬, ૩. ૨, મુ. ૬૧ (૪) - पाय परिकम्म णिसेहो ૪૪. સે મિલ્લૂ વા, મિવલુળી વા “નો પાવણ્ મે પાયે ત્તિ कट्टु " णो बहुदेसिएण तेल्लेण वा जाव णवणीएण વા, મવવેગ્ન વા, મિોિન વા। से भिक्खू वा, भिक्खुणी वा “ णो णवए मे पाये त्ति कट्टु " णो बहुदेसिएण सिणाणेण वा - जावપડમેળ વા, બાયસેન્દ્ર વા, પથમેન્દ્ર વા | Jain Education International से भिक्खू वा, भिक्खुणी वा “ णो णवए मे पाये त्ति कट्टु " णो बहुदेसिएण सीओदगवियडेण वा, उसिणोदगवियडेण वा, उच्छोलेज्ज वा, पधोएज्ज વા | से भिक्खू वा, भिक्खुणी वा “दुब्भिगंधे मे पाये त्ति कट्टु " णो बहुदेसिएण तेल्लेण वा - जावणवणीएण वा, मक्खेज्ज वा, भिलिंगेज्ज वा । પાત્ર - પરિકર્મનો નિષેધ - o પાત્ર-પરિકર્મનો નિષેધ : તેને ચાતુર્માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. चारित्राचार ७२१ ચોરોના ભયથી અવળે માર્ગે જવાનો નિષેધ : ૧૫૪૨. એક ગામથી બીજે ગામ જતાં સાધુ અથવા સાધ્વીના માર્ગમાં જંગલી રસ્તો આવી જાય અને રસ્તાના સંબંધમાં એમ જાણવા મળે કે, આ રસ્તામાં ઘણા જ ચોરો પાત્ર લુંટવા માટે એકઠા થઈ રહ્યા છે. તો સાધુ તેનાથી ભયભીત થઈ ઉન્માર્ગે ન જાય યાવત્ સમાધિભાવમાં સ્થિર થઈ ગ્રામાનુગ્રામ વિચરે. ચોરોથી લુંટાયેલા પાત્રની યાચનાનો વિધિનિષેધ : ૧૫૪૩,ગ્રામાનુગ્રામ વિચરતા સાધુ અથવા સાધ્વીને માર્ગમાં ચોર લુંટારા સામે મળે અને તેઓ એમ કહે કે "હે આયુષ્મન્ શ્રમણ ! આ પાત્ર લાવો, અમારા હાથમાં સોંપી દો, અથવા અમારી સામે રાખી દો.” આ પ્રમાણે કહેવાથી સાધુ તેઓને પાત્ર ન દે, જો તેઓ બળપૂર્વક લેવા માંડે તો તે પાત્રને ભૂમિ પર છોડી દે. ફરી પાછું લેવા માટે તેમની પ્રશંસા કરી, હાથ જોડી અથવા દીન વચન કહી યાચના ન કરે. અર્થાત્ તેમને ફરી પાછું આપવા માટે ન કહે, પણ ધર્મોપદેશ દ્વારા તેમને સમજાવી ફરી મેળવી લે, અથવા મૌન ભાવ ધારણ કરી ઉપેક્ષા ભાવમાં રહે. ૧૫૪૪.સાધુ અથવા સાધ્વી 'મારું પાત્ર નવું નથી.' એમ વિચા૨ કરી તેને થોડું કે ઘણું તેલ યાવત્ માખણ એકવાર કે વારંવાર ન લગાવે. સાધુ અથવા સાધ્વી 'મારું પાત્ર નવું નથી.’ એમ વિચારી તેને થોડા કે ઘણા સુગંધિત દ્રવ્યોથી યાવત્ પદ્મચૂર્ણથી એકવાર કે વારંવાર આકર્ષક ન કરે. સાધુ અથવા સાધ્વી 'મારું પાત્ર નવું નથી' એમ વિચાર કરી થોડા કે ઘણા અચિત્ત ઠંડા કે ગરમ પાણીથી એકવાર કે વારંવાર ન ધોવે. સાધુ અથવા સાધ્વી 'મારું પાત્ર દુર્ગંધવાળું છે.’ એમ વિચાર કરી તેને થોડા કે ઘણા તેલ યાવત્ માખણ એકવાર કે વારંવાર ન લગાવે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy