SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ८८२ वप्रादि अवलोकन प्रायश्चित्त ને મિવઘૂ ઞામ-રfનવા-નાવ-સૂરकरणाणि वा चक्खुदंसण-पडियाए अभिसंधारेइ अभिसंधारेतं वा साइज्जइ । जे भिक्खू आस - जुद्धाणि वा जाव - सूकर- जुद्धाणि वा चक्खुदंसण-पडियाए अभिसंधारेइ अभिसंधारेतं वा साइज्जइ । जे भिक्खू उज्जुहियाठाणाणि वा- जावगयजूहियाठाणाणि वा चक्खुदंसण-पडियाए अभिसंधारेइ अभिसंधारेंतं वा साइज्जइ । जे भिक्खू अभिसेयट्ठाणाणि वा-जावपडुप्पवाइयडाणाणि वा चक्खुदंसण-पडियाए अभिसंधारे अभिसंधारेतं वा साइज्जइ । એ મિવધૂ . ૪-મ્માશિ વા, ૨. ચિત્ત-મ્માનિ વા, રૂ. છેવ-મ્પાળિ વા, ૪. પોત્થ-મ્માખિ વા, ૧. વંત-વાણિ વા, ૬. મળ-મ્માણિ વા, ૭, મેર્જી-મ્માણિ વા, ૮. ગંથિમાળિ વા, ૬. વેદિ માળિ વા, ૨૦. પુરિમાણિ વા, ૧૯. સંસ્કૃતિમાળિ વા, ૨૨. પત્તછેજ્ઞાનિ વા, રૂ. વિવિહાળી વા, १४. वेहिमाणिवा, चक्खुदंसण-पडियाए अभिसंधारेइ अभिसंधारेतं वा साइज्जइ । जे भिक्खू डिंबराणी वा जाव - बोलाणि वा चक्खुदंसण-पडियाए अभिसंधारेइ अभिसंधारेंतं वा साइज्जइ । जे भिक्खू विरूवरूवेसु महुस्सवेसु इत्थीणि वा जाव - मोहंताणि वा विपुलं असणं पाणं खाइम साइमं वा परिभाएंताणि वा, परिभुजंताणि वा चक्खुदंसण-पडियाए अभिसंधारेइ अभिसंधारेंतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं उग्घाइयं । Jain Education International નિ. ૩. ૨૨, સુ. ૬-૨૮ चारित्राचार ૪૬૨ જે ભિક્ષુ ધોડા યાવત્ ભૂંડને શીખવવાના સ્થાનોને જોવાના સંકલ્પથી જાય છે, (જવા માટે કહે છે,) જનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ ઘોડાઓના યુદ્ધને યાવત્ ભૂંડોના યુદ્ધને જોવાના સંકલ્પથી જાય છે, (જવા માટે કહે છે,) જનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ ગાયોના ટોળાને યાવત્ હાથીઓના ટોળાને જોવાના સંકલ્પથી જાય છે, (જવા માટે કહે છે,) જનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ અભિષેક સ્થાન યાવત્ ગાયન-વાદન ઈત્યાદિના સ્થાનને જોવાના સંકલ્પથી જાય છે, (જવા માટે કહે છે, ) જના૨નું અનુમોદન કરે છે. જે ભિક્ષુ ૧. કાષ્ટકર્મ, ૨. ચિત્રકર્મ, ૩. લેપકર્મ, ૪. પુસ્તકકર્મ, ૫. દંતકર્મ, ૬. મણીકર્મ, ૭. શૈલકર્મ, ૮. ગૂંથીને બનાવેલી માળા, ૯. લપેટીને બનાવેલ ગુચ્છો, ૧૦. દોરો પરોવીને બનાવેલી માળા, ૧૧. બે ત્રણ માળાનો બનાવેલો હાર, ૧૨. પાંદડાને વીંધીને બનાવેલી આકૃતિઓ, ૧૩. વિવિધપ્રકારના પુષ્પોની બનાવેલી માળા, ૧૪. ફૂલોને વીંધીને બનાવેલી માળાને જોવાની ઈચ્છાથી જાય છે, (જવા માટે કહે છે, ) જનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ શત્રુના સૈન્ય યાવત્ ગાળો બોલનારને જોવાની ઈચ્છાથી જાય છે, (જવા માટે કહે છે,) જનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ અનેક પ્રકારના ઉત્સવોમાં સ્ત્રીઓના યાવત્ મોહ પમાડતા, અનેક પ્રકારના અશન, પાન, ખાદ્ય સ્વાદ્ય ખાતા હોય અથવા પરિભોગ કરે છે એવા સ્થાનને જોવાના સંકલ્પથી જાય છે, (જવા માટે કહે છે,) જના૨નું અનુમોદન કરે છે. તેને ચાતુર્માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy