SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ९०६-०८ रात्रि भोजन निषेध चारित्राचार ४७९ नेव सयं राई भुजेज्जा, नेवन्नेहिं राई भंजावेज्जा, राई હું કોઈ પણ વસ્તુ રાત્રિ-સમયે સ્વયં ખાઈશ નહીં, भंजते वि अन्ने न समणजाणेज्जा, जावज्जीवाए બીજાને ખવડાવીશ નહીં કે રાત્રિભોજન કરનારનું तिविहं तिविहेणं मणेणं वायाए काएणं न करेमि न અનુમોદન કરીશ નહીં, જીવન પર્યન્ત ત્રણ કરણ અને कारवेमि करेंत पि अन्नं न समणुजाणामि । ત્રણ યોગે કરી અર્થાતુ મન, વચન અને કાયા દ્વારા રાત્રિભોજન કરીશ નહિ, કરાવીશ નહિ કે રાત્રિભોજન કરનારનું અનુમોદન પણ કરીશ નહિ. तस्स भंते ! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाण ભંતે ! (પૂર્વે જે રાત્રિભોજન સંબંધી પાપ કર્યું હોય वोसिरामि । તેનાથી) હું નિવૃત્ત થાઉં છું. આત્મસાક્ષીએ તે પાપને નિંદું છું. આપની પાસે તે પાપની ગહ કરું છું. અને હવેથી તે પાપકારી કર્મથી મારા આત્માને સર્વથા અલગ કરું છું. छट्टे भंते ! वए उवडिओमि सव्वाओ राईभोयणाओ ભંતે ! હું છઠ્ઠા વ્રતમાં ઉપસ્થિત થાઉં છું. જેમાં સર્વ वेरमणं । પ્રકારનાં રાત્રિભોજનનો ત્યાગ હોય છે. इच्चेयाई पंच महव्वयाई राइभोयणवेरमणछट्ठाई આ પ્રમાણે એ પાંચ મહાવ્રતો તથા રાત્રિભોજન ત્યાગ अत्तहियट्ठयाए उवसंपज्जित्ताणं विहरामि | રૂપ છઠ વ્રત મારા આત્મહિતાર્થે અંગીકાર કરીને -૩. ૩, ૪, સુ. ૨૬-૧૭ વિહરું છું. राइए असणाइ गहण-णिसेहो રાત્રે અશનાદિ ગ્રહણનો નિષેધ : ९०६, नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा, ૯૦૬. સાધુઓ અને સાધ્વીઓને રાત્રિના સમયે અથવા राओ वा वियाले वा, સંધ્યા સમયે માત્ર પ્રતિલેખિત શપ્પા સંસ્મારક છોડીને असणं वा-जाव-साइमं वा पडिग्गाहेत्तए, અન્ન યાવતુ સ્વાદિમ પ્રહણ કરવા કલ્પતાં નથી. नऽन्नत्थ एगेणं पुव्वपडिलेहिएणं सेज्जासंथारएणं । -ઋty. ૩. ૬, મુ. ૪૪ राइभोयण-णिसेह कारणं રાત્રિભોજન-નિષેધનું કારણ : ९०७. संतिमे सुहमा पाणा, तसा अदुव थावरा । ૯૦૭. જે ત્રસ અને સ્થાવર સૂમ પ્રાણીઓ હોય છે जाई राओ अपासंतो, कहमेसणियं चरे ? ।। તે રાત્રિના સમયે (અંધારામાં) જોઈ શકાતાં નથી. તેથી રાત્રિ સમયે સાધુ આહારની શુદ્ધ ગવેષણા કેવી રીતે કરી શકે ? उदओल्लं बीयसंसत्तं, पाणा निव्वडिया महि । પાણીથી ભિંજાયેલી પૃથ્વી હોય કે પૃથ્વી પર બીજ दिआ ताई विवज्जेज्जा, राओ तत्थ कहं चरे? ।। વેરાયાં હોય તેમ જ (બીજાં કીડી, કુંથવા વગેરે) ઘણાં પ્રાણીઓ માર્ગમાં ચાલ્યા જતા હોય છે. તેઓને દિવસે તો જોઈ શકાય અને હિંસાથી બચી શકાય, પરંતુ રાત્રે ન દેખાવાથી કેમ ચાલી શકાય ? एयं च दोसं दळूणं, नायपुत्तेण भासियं । આવા આવા અનેક હિંસાત્મક દોષ થવાનું જાણીને सव्वाहारं न भुजति, निग्गंथा राइभोयणं ।।२।। જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરે કહ્યું છે કે, 'નિર્ઝન્થ પુરુષો રાત્રિના સમયે કોઈ પણ પ્રકારનાં આહારને - સ. મ. ૬, , ૨૨-૨૬ ભોગવતા નથી.” राइभोयणस्स सव्वहा णिसेहो રાત્રિભોજનનો સર્વથા નિષેધ : ૨૦૮. અત્થામ આઘે, પુરસ્થા ૨ ગg || + ૯૦૮. સૂર્યાસ્ત થયા બાદ જ્યાં સુધી સૂર્યોદય ન થાય ત્યાં आहारमाइयं सव्वं, मणसा वि न पत्थए ।। સુધી સર્વ પ્રકારનાં આહારાદિ પદાર્થોને ભોગવવાની - સ. મ. ૮, 1. ૨૮ મનથી પણ ઈચ્છા ન કરે. વિદેવિ આહાર, રામોથU[વન | નિયમો પૈવ, વન્થયળ્યો મુહુવર | | ઉત્તરા. આ. ૯, ગા.૩૧. રાત્રિભોજન- વિરમણ વ્રત પ્રથમ અહિંસાવ્રતમાં જ અંતર્ભત છે, આથી ચતુર્યામ ધર્મ અને પંચયામ ધર્મમાં આ વ્રતનો સ્વતંત્રરૂપે ઉલ્લેખ નથી થયો. શ્રતસ્થવિરોએ સરળતા ખાતર આ વ્રતનું સ્વતંત્ર વિધાન પાછળથી કરેલ છે. ૨, આ સૂત્રમાં અત્યંત ઉગ્ર મરણાન્ત વેદના થવા છતાં ઔષધિ આદિના ઉપયોગનો સર્વથા નિષેધ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy