SearchBrowseAboutContactDonate
Page Preview
Page 744
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १४१३-१७ अकप्पणिज्ज उवस्सयाण उग्गह णिसेहो * + ૪. તે મિન્દૂ વા, મિવવુળી વા સે ખં પુળ ૩ળદ जाणेज्जा - इह खलु गाहावती वा जाव -कम्मकरीओ વા, અન્નમાં ઝવવોસંતિ વા-પાવ-તિ વા | તહેવ તેાલિ, સિગાળાવિ, સીઓવિયડાતિ, णिगिणाठित्ता जहा सेज्जाए आलावगा, णवरं उग्गहं वन्तव्वया । –આ. સુ. ૨, ૩૩. ૭, ૩, ૪, સુ. ૮ अकल्पनीय उपाश्रय अवग्रह निषेध - सचित्त उवस्सयस्स उग्गह णिसेहो૪૪. સે મિલ્લૂ વા, મિવુળી વાતે ઝંપુણ ૩૪ जाणेज्जा आइण्णं संलेक्खं, णो पण्णस्स णिक्खमण पवेसाए-जाव- धम्माणु ओगचिंताए से एवं णच्चा, तहप्पगारे उवस्सए णो उग्गहं ओगिण्हेज्ज वा, पगिण्हेज्ज वा । –આ. સુ. ૨, ૬. ૭, ૩. ૨, સુ. ૬૨ સંસ્તારક ગ્રહણ વિધિ-to सेज्जासंथारग गहणं विहि૪૬. હ્રીં ૐવું પોવિ। તાણુ ગાહાણ, તાર્ પસાર, ताए उवासंतराए, जमिणं जमिणं सेज्जासंथारगं लभेज्जा, तमिणं तमिणं ममेव सिया । थेरा य से अणुजाणेज्जा, तस्सेव सिया । थेरा य से नो अणुजाणेज्जा नो तस्सेव सिया । ૬. વ્પ. ૩. ૩, સુ. ૪ । Jain Education International चारित्राचार અકલ્પનીય ઉપાશ્રયનો અવગ્રહ નિષેધ : ૧૪૧૩.સાધુ અથવા સાધ્વી જે ઉપાશ્રયના વિષયમાં એમ જાણે કે, અહીં ગૃહસ્વામી યાવત્ કર્મચારીઓ પરસ્પર લડાઈ ઝઘડા કરે છે યાવત્ મારપીટ કરે છે. એજ પ્રમાણે એકબીજાના શરીર પર તેલ આદિ લગાવે છે, સ્નાન આદિ સુગંધી, પદાર્થ લગાવે છે, શીતળ જળથી કે ગરમ જળથી શરીર સાફ કરે છે, એકબીજા પર સિંચન કરતા હોય કે નગ્નસ્થિત હોય ઈત્યાદિ વર્ણન શૈયા-અધ્યયનોના આલાપકોની જેમ અહીં સમજી લેવું જોઈએ. વિશેષમાં અહીં અવગ્રહની વક્તવ્યતા કહેવી જોઈએ. સચિત્ર ઉપાશ્રયનો અવગ્રહ લેવાનો નિષેધ : ૧૪૧૪.સાધુ અથવા સાધ્વી જે ઉપાશ્રયના વિષયમાં એમ જાણે કે, જે સ્ત્રી-પુરુષ આદિનાં ચિત્રોથી ભરપૂર છે, એવા ઉપાશ્રયમાં પ્રજ્ઞાવાન સાધુને પ્રવેશ કરવો યાવત્ ધર્મચિંતનાદિ કરવામાં વિઘ્ન આવશે એમ જાણી એવા ઉપાશ્રય માટે અવગ્રહ ગ્રહણ ન કરે. आगंतुग समणाणं सेज्जा संथारगस्स विहि આગંતુક શ્રમણોની શૈયાસંસ્તારકની વિધિ : ૪૫. દિવસ ૬ નું સમા નિભ્રંથા સેન્નાસંથાય-૧૪૧૫,જે દિવસે સાધુ શૈયાસંસ્તારક છોડી વિહાર કરતાં विप्पजहंति तद्दिवसं च णं अवरे समणा निग्गंथा हव्वमागच्छेज्जा सच्चेव ओग्गहस्स पुव्वाणुन्नवणा चिट्ठइ अहालंदमवि उग्गहे । હોય તે જ દિવસે અથવા તે જ સમયે બીજા સાધુ આવી જાય તો, તે જ પૂર્વે લીધેલ આજ્ઞાથી જેટલો સમય રહેવું હોય, તેટલો સમય શૈયાસંસ્તારક ગ્રહણ કરી રહી શકાય છે. -૫. ૩. રે, સુ. ૮ एवं से कप्पर अहाराइणियाए सेज्जासंथारगं पडिग्गाहित्तए । ६७५ શૈયા સંસ્તારક ગ્રહણ કરવાની વિધિ : ૧૪૧૬. હેમંત, ગ્રીષ્મ કે વર્ષાકાળમાં જે કોઈ ઘરમાં રહ્યાં હોય તેના ઓરડાઓમાં, તેના સ્થાનોમાં જે જે શૈયા સંસ્તારક મળે તે તે ગ્રહણ કરે. જો સ્થવિર તે સ્થાનને વિષે આજ્ઞા આપે તો ત્યાં શૈયા સંસ્તારક કરવા કલ્પ છે, જો સ્થવિર આજ્ઞા ન આપે તો શૈયા સંસ્તારક કરવા કલ્પતા નથી. વિર આજ્ઞા ન આપે તો રત્નાધિકોના ક્રમથી શૈયા સંસ્તારક ગ્રહણ કરવા કલ્પે છે. –વવ. ૩. ૮, સુ. णिग्गंथाणं कप्पणिज्ज आसणाई સાધુઓ માટે કલ્પનીય આસન : (૪૭. નવ્વર્ નિઃશંથાળું સાવત્તિ ગમત આસત્તર્૧૪૧૭.સાધુઓને સાવશ્રય (આલંબન યુક્ત) આસન પર વા, તુટ્ટિત્ત” વા | બેસવું તથા શયન કરવું કલ્પે છે. સાધુઓને સર્વિષાણ પીઠ (બાજોઠ) ૫૨ અથવા પાટ कप्पइ निग्गंथाणं सविसाणंसि पीढंसि वा, फलगंसि वा, आसइत्तए वा, तुयट्टित्तए वा –q ૩, ૬, ૬. । પર બેસવું તથા શયન કરવું કલ્પે છે. ૩૭, ૩૬ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy