SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ३५० अक्रियावादी: मिथ्यादण्ड प्रयोग दर्शनाचार [१७५ દવા સારા-કાળ-કુ-રિશ્ન-થિન્દ્રિसीया-संदमाणिया-सयणासण - जाण-धाहणभोयण-पवित्थर-विहिओ-अप्पडिविरए जावકલા, તે સર્વ પ્રકારનાં ગાડાં, રથ, યાન, યુગ, ડેની, ખરગાડી, પાલખી, સ્ટેન્ડમાનિકા, શયનાસન, ચાન, વાહન, ભજન અને થાળી-વાટકા આદિ વિધિથી, ઉપકરણેના ભેગાપભેગથી જીવનપર્યત અતિવિરત રહે છે. (અર્થાત સર્વ પ્રકારના પંચેન્દ્રિયેનાં વિષય-સેવનમાં અતિ આસક્ત રહે છે, સર્વ પ્રકારની સવારીઓને ઉપગ કરે છે અને અનેક પ્રકારના ગૃહ સંબંધી વસ્ત્ર, આભરણું ભેજનાદિને સંગ્રહ કરતા રહે છે.) તે મિશ્ચાદષ્ટિ સવ ધેડા, હરતી, ગાય, ભેંસ, બકરાં, ઘેટાં દાસ-દાસી તથા પદાતિના સમુદાય એ બધાથી જીવનપર્યત અપ્રતિવિરત રહે છે. सवाओ आस-हत्थि-गो-महिस-गवेलय-मेसदास-दासी-कम्मकर-पोरुस्साओं अप्पडिविरप जावज्जीवाप, सव्वाओ कय-विक्कय-मासद्ध-मासरूपग-संववहाराओ अपपडिविरए जावज्जीवाण, સક્યો દિort-gav-ધન-ધન-મનિमोत्तिय-संख-सिलप्पवालाओ अप्पडिविरए जावज्जीवाप, सव्वाओ कूडतुल्ल-कूडमाणाओ अप्पडिविरए जावज्जीवाए, सवाओं आरम्भ-समारंभाओ अपडिविरए जावज्जीवाए, सव्वाओ - पयण - पयावणाओं अप्पडिविरप जावज्जीवाए, सव्वाओ-करण-करावणाओ अप्पडिरिए जाबનીવા, सव्वाओ-कुट्टण-पिट्टणाओ तज्जण-तालणाओं वह-बंध-परिकिलेसाओं अप्पडिविरप जावનીવાર, जे यावणे तद्दष्पगारा सावज्जा अबोहिया कम्मा परपाण-परियावण कडा कज्जति ततो वि य अप्पडिविरए जावज्जीवाए । તે સર્વ પ્રકારના કય (ખરીદી), વિજય (વેચાણ), માષ, અર્ધમાષ આદિ રજત મુદ્રા રૂપ સંવ્યવહારથી જીવનપર્યંત અપ્રતિવિરત રહે છે. તે સર્વ પ્રકારના હિરણય-(ચાંદી), સુવર્ણ, ધન-ધાન્ય, મણિ-એસી, શંખ-શિલ, પ્રવાળ (મૂંગા)થી જીવનપર્યત અપ્રતિવિરત રહે છે. તે સર્વ પ્રકારના ફૂટતાલ ફરમાન (હીનાધિકતાલ-માપ)થી જીવનપર્યત અપ્રતિવિરત રહે છે. તે સર્વ આરંભ-સમારંભથી ચાવજીવન અપ્રતિવિરત રહે છે. તે સર્વ પ્રકારના પચન-પાચન (ખાવાપાવવા)થી થાવજીવન અપ્રતિવિસ્ત રહે છે. તે સર્વ કાર્ય કરવા-કરાવવાથી ચાવજીવન અતિવિરત રહે છે. તે સર્વ પ્રકારના ફૂટવા-પીસવાથી, તજનતાડનથી, વધ, બંધ અને પરિકલેશથી માવજીવન અપ્રતિવિરત રહે છે. યાવત જેટલા પણ ઉપર્યુકત પ્રકારના સાવઘ (પાપયુક્ત), અધિક (મિધ્યવર્ધક) અને બીજા જીના પ્રાણને પરિતાપ પહોંચાડવાવાળાં કર્મો છે, તેનાથી પણ તે ચાવજીવન અપ્રતિવિડત રહે છે. અર્થાત ઉપર્યુકત સર્વ પ્રકારનાં પાપકર્યો અને આરંભસમારંભનાં તમામ કાર્યોમાં સંલ ન રહે છે. (તે મિથ્યાદષ્ટિ પાપામા કેવી રીતે પાપ કાર્ય કરવામાં સંલગ્ન રહે છે, એ વાતને એક દષ્ટાંતથી સ્પષ્ટ કરવામાં આવે છે) જેમ કેઈ પુરુષ કલમ (ધાન્ય), મસૂર,તલ, મગ, માષ (અડદ,), નિપાવ (વાળ), કુલસ્થ (કળથી), આલિસિક (ચળ), તીણા (તુવેર), હરિમથ (કાળા ચણા), જવ, જવા (જુવાર) તથા એ જ से जहानामए केइ पुरिसे कलम-मसूर-तिलमूग-मास-निफाव-कुलत्थ-आलिसदग-सेत्तीणा हरिमंथ जवजवा एवमाइपहिं अयते करे मिच्छा दंड पउजइ । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy