SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ર૪૪ ] वनस्पति शरीर: मनुष्य शरीर : समानता सूत्र ४५० वणस्सइ य मणुयजीवणयस्स य तुलस વનસ્પતિ શરીર અને મનુષ્ય શરીરની સમાનતા૪૭. એ મિ– ૪૫૭. હું કહું છું— મનુષ્ય શશિર વનસ્પતિ શરીર इमं पि जातिधम्मयं, ૧. જે મનુષ્ય જન્મ લે છે. एय पि जातिधम्मय તેમ વનસ્પતિ પણ જા લે છે. इमं पि बुदिधम्मयं, ૨. જેમ અનુષ્ય વધે છે. एयं पि वुढिधम्मय; તેમ વનસ્પતિ પણ વધે છે. इमं पि चित्तमंतयं, ૩. જેમ મનુષ્ય ચેતનાયુક્ત છે. एयं पि चित्तमंतयः તેમ વનસ્પતિ પણ ચેતનાયુક્ત છે. इमं पिछिण्ण मिलाती, ૪. જેમ મનુષ્ય શરીરછિન્નભિન્ન થવાથી કરમાય છે. एयं पि छिण्णं मिलाती તેમ વનસ્પતિ શરીર પણ છિન્નનિ થવાથી કરમાય છે. इमं पि आहारगं, ૫. જેમ મનુષ્ય આહાર કરે છે. एयं पि आहारगं; તેમ વનસ્પતિ પણ આહાર કરે છે. पि अणितियं, ૬. જેમ મનુષ્યનું શરીર અનિત્ય છે. एय पि अणितिय; તેમ વનસ્પતિનું શરીર પણ અનિત્ય છે. ૭. જેમ મનુષ્યનું શરીર અશાશ્વત છે. इमं पि असासय, તેમ વનસ્પતિનું શરીર પણ અશાશ્વત છે. एये पि असासय ૮, જેમ મનુષ્યનું શરીર આહારથી ઉપરિત (પુષ્ટ) इमं पिचयोवचइयं, થાય છે. આહારના અભાવથી અપરિપત (ક્ષીણ) થાય છે. एयं पि चयोवचइय; તેમ વનસ્પતિનું શરીર પણ એ જ પ્રમાણે ઉપસ્થિત - અપચિત (ક્ષીણ પુષ્ટ) થાય છે. इमं पि विप्परिणामधम्मयं, ૯. જેમ મનુષ્યનું શરીર અનેક પ્રકારની અવસ્થા એમાં રૂપાંતરિત થાય છે. gઇ જ વિકરામધwઘં તે વનસ્પતિનું શરીર પણ અનેક પ્રકારની –આ. યુ. ૨, ૫, ૬, ૩. ૬. સુ. ૪ અવસ્થામાં રૂપાંતરિત થાય છે. तसकाय सरूवं વસાયિક જીનું સ્વરૂપ ૪૬૮, તે શનિ-- ૪૫૮. હું કહું છું . संतिभे तसा पाणा, तं जहा આ સર્વ રસ પ્રાણુઓ છે. જેમ કેअंडया पोतया अराउया रसया संसेइमा અંડજ, પિતજ, જરાયુજ, રસ, સદા , समुच्छिमा उब्भिया उववातिया । સભુમિ , ઉદૃભિજા અને ઓપપાતિક ઈત્યાદિ. ૧. ઉત્પત્તિ-સ્થાનની દષ્ટિથી ત્રસ જીના આઠ ભેદ આ પ્રમાણે કરવામાં આવ્યા છે. ૧, અંડજ - ઈંડાથી ઉત્પન્ન થનારા – કોયલ, કબૂતર, મોર, હસ, આદિ. ૨. પોતજ - પિત અર્થાત્ ચર્મમય થેલી, પોતથી ઉત્પન્ન થનારા-જેમ હાથી, વશુલી-વડવાળ આદે. ૩. જરાયુજ - જરાયુને અર્થ છે ગર્ભ – વેસ્ટન અથવા તો એવી શેલી જે જન્મના સમયે બાળકને વીંટળાયેલી હોય. તેને “ઓર પણ કહેવાય છે. જરાયુની સાથે ઉત્પન્ન થનાર જેમ મનુષ્ય, ગાય, ભેંસ આદિ, ૪. રસજ - છાશ, દહી’ આદિ રસ વિકૃત થવાથી તેમાં જે કૃમિ આદિ ઉત્પન્ન થાય છે તે “ રજ' કહેવાય છે. ૫. સંદજ-પરસેવામાં ઉત્પન્ન થનારા જેમ – જ, લીખ આદિ. ૬. સમૂ૭િમ - બાહ્ય વાતાવરણના સંયોગથી ઉત્પન્ન થનારા જેમ-ભમરો, કીડી, મછર, માપણી આદિ. ૭. ઉભિજાજ - જમીનને ફેડીને નીકળનારા જેમ-તીડ, પતંગ આદિ. ૮ પપાતિક – ઉપપાતને શાબ્દિક અર્થ છે એકાએક ઘટવાવાળી ઘટના. આગમની દષ્ટિએ દેવતા પાયામાં, નારક બીમા ઉત્પન્ન થઈ લગભગ એક મુહૂર્તમાં પૂર્ણ યુવાન બને છે. માટે તે ઔપપાતિક કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy