SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ છ---- वनस्पतिकायिक - जीवहिंसा-निषेध से सयमेव बणस्ततिसत्थं समारंभति, તે (તથાકથિત સાધુ) વનસ્પતિકાયની હિંસા अण्णेहिं या वणस्सतिसत्थ समारंभावेति કરે છે, બીજી પાસે કરાવે છે અને કરનારની અનુअण्णे वा वणस्सतिसाथ समारम्भमाणे ભેદના કરે છે. અમrmત્તિ ! सं से अहियाप तं से अवोहिए । એવી હિંસા તેના અહિત માટે હેય છે. તેના માટે તે અજ્ઞાનનું કારણ બને છે. से तं संतुज्झमाणे आयाणीयं समुहाए । સાધક એવું જાણી સાધનામાં સલત બને. વોઝા મારતો શorrrr ઘા far તીર્થકર અથવા શમણુજને પાસેથી સાંભળી, इनमेगेसि णायं भवति-एस खलु गंथे, पस રાધ પ્રાપ્ત કરી કેટલાક પ્રાણીઓને પરિજ્ઞાન खलु मोहे, एस खलु मारे एस खलु णिरए । થાય છે કે હિંસા એ કર્મ બંધનું કારણ છે, મેહનું કારણ છે, મરણનું કારણ છે, નરકનું કારણ છે. इच्चत्य गढिए लोए, जमिण विरूवरूवेहि सत्थेहि છતાં પણ જીવ પિતાનાં કાર્યોમાં આસક્ત वसति-कम्मसमारंभेण वणस्सतिसत्थे થઈ અનેક શસૅ દ્વારા વનસ્પતિકાચ-કર્મ-સમાसमारंभमाणे वऽण्णे अणेगरूवे पाणे विहिंसति। ભથી વનસ્પતિકાયના જીની હિંસા કરે છે અને –. મું. ૨, ૩, ૩, , ૪. ૪૨-૪૪ સાથે અન્ય અનેક પ્રાણીઓની પણ હિંસા કરે છે. १५५. ए.थ सत्थे समारंभमाणस्स इच्चेते आरम्भा ૫૫, વનસ્પતિકાયને જે સમારંભ કરે છે તેને પૂર્વોક્ત अपरिण्णाता भवति । હિંસાદિ કિયાએ કર્મ બંધનું કારણ છે, તેનું જ્ઞાન નથી. एथ सत्थं असमारम्भमाणस्व इच्चेते - વનસ્પતિકાયમાં શસ્ત્રને પ્રવેગ નહિ કરનારને પહેલાં કહેલ હિંસાદિ ક્રિયાઓ કર્મબંધનું કારણ છે, એ વિવેક છે તેથી પાપ લાગતું નથી. त परिणाय मेहावी व सयं वणस्सतिसत्थ આવું જાણુ બુદ્ધિમાન પુરુષ સ્વય વનસ્પતિसमारंभावेज्जा, जेवणहि वणस्सतिसत्थ ભયનો આરંભ કરે નહિ, બીજ પાસે કરાવે નહિ समारम्भावेज्जा, અને જે વનસ્પતિકાયને આરંભ કરતા હોય તેમનું वडपणे चणस्सतिसत्थं समारंभते समणु અનુદન કરે નહિ. ઝાડા | जस्सेते वणस्सतिसत्थसमारम्भा परिणाया જે આ વનસ્પતિકાયના સમારંભના અશુભ भवति से हु मुणी परिण्णायकम्मे ति बेमि । પરિણામને જાણે છે તે વિવેકી મુનિ છે,-એમ હુ – T. . ૨, ૩, ૨, ૩, ", d. ૪૬ - ૪૮ ૬. રસા મૃતા િવિયTor, ૪૫૧, હરિતકાય અથવા દૂર્વા, અંકુર વગેરે પણ જીવ છે. आहारदेहाइं पुढो सिताई। હરિતકાયના એ જીવ (મૂળ, રકધ, શાખા, પત્ર, जे छिति आतसुहं पडुच्चा, પુ, ફળ આદિમાં) અલગ અલગ હોય છે, જે पागठिम पाणे बहुण तिवाती॥ જીવ પિતાના સુખ માટે તે જીતુ છેદન ભેદન કરે છે તે ધૃષ્ટતાપૂર્વક ઘણું પ્રાણુઓને ઘાત जाति न धुढिं च विणासयन्ते, वीयादि अस्संजय आयदंडे । अहाहु से लोए अणजधम्मे, बीयादिजे हिंसति आयसाते । જે દીક્ષિત અથવા ગૃહસ્થ અરાંચમી પુરુષ પિતાના સુખના માટે બીજને નાશ કરે છે તે પુરુષ તે બીજ દ્વારા ઉત્પન્ન થનારાં અંકુર, શાખા, પત્ર, પુષ્પ, ફળ વગેરેને નાશ કરે છે. એ પિતાના આત્માને દંડિત કરે છે. જ્ઞાનીઓએ તેવા પુરુષને અનાયધમાં કહેલ છે. –15. સુ. ૧, મેં. ૭, ૫, ૮-૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy