SearchBrowseAboutContactDonate
Page Preview
Page 784
Loading...
Download File
Download File
Page Text
________________ દેના | सूत्र १५२५-२७ कीतादि दोषयुक्त पात्र ग्रहण विधि निषेध चारित्राचार ७५ कीयाई दोसजुत्त पाय-गहण विहि णिसेहो ક્રિતાદિ દોષયુક્ત પાત્ર ગ્રહણનો વિધિ નિષેધ : ૨૬રપ. સે ઉપવÇ વ, ઉમg વા નં ૬ળ પર્વ ૧૫૨૫.સાધુ અથવા સાધ્વી પાત્રના વિષયમાં એમ જાણે કે આ जाणेज्जा-अस्संजए भिक्खुपडियाए कीयं वा, धोयं પાત્ર ગૃહસ્થ સાધુ માટે ખરીદેલ, ધોયેલ, રંગેલ, વ, રત્ત વા, ઘટ્ટ વા, મટું વા, સમરું વા, સાફસૂફ કરેલ, મુલાયમ બનાવેલ, સંસ્કારિત કરેલ તથા संपवियं वा-तहप्पगारं पायं अपरिसंतरकडं સુગંધી દ્રવ્યોથી સુવાસિત બનાવેલ છે, છતાં પણ તેને -વાવ-માવિય, ગાં -વાવ–નો પડક-- ઉપયોગમાં લીધું નથી, તો તેવું પાત્ર પુરુષોત્તકૃત ચાવત કોઈનાં દ્વારા આસેવિત કરેલ ન હોય તો એવું પાત્ર અપ્રાસુક જાણી વાવ ગ્રહણ ન કરે. अह पुण एवं जाणेज्जा-पुरिसंतरकडं-जाव પરંતુ સાધુ અથવા સાધ્વી એવું જાણે કે - આ પાત્ર आसेवियं, फासुयं-जाव-पडिगाहेज्जा। પુરુષોત્તરકૃત છે યાવતુ આસેવિત છે, તો એવું પાત્ર –આ. સુ. ૨, ૪, ૬, ૩, સુ. ૧૬R (1) પ્રાસુક જાણી યાવતું ગ્રહણ કરે. તરીયા-તોરલ-પાથ-ઇસ પ ર સુનાવું - ક્રતાદિ દોષયુક્ત પાત્ર ગ્રહણ કરવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્ર : ૨૫૨૬. મિFq fડાઉં , શાવે, વીમાદર્દ ૧૫૨૬. જે ભિક્ષુ પાત્રને ખરીદે છે, ખરીદાવે છે, ખરીદેલું दिज्जमाणं पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ। લાવીને આપનારનું લે છે, (લેવડાવે છે, અને લેનારનું અનુમોદન કરે છે. जे भिक्ख पडिग्गहं पामिच्चेइ, पामिच्चावेइ, જે ભિક્ષુ પાત્રને ઉધાર લે છે, લેવડાવે છે, ઉધાર पामिच्चमाहटु दिज्जमाणं पडिग्गाहेइ, पडिग्गाहेंतं લાવીને આપનારનું લે છે (લેવડાવે છે) અને वा साइज्जइ। લેનારનું અનુમોદન કરે છે. जे भिक्खु पडिग्गहं परियट्टेइ, परियट्टावे इ, જે ભિક્ષુ પાત્રને અન્ય પાત્રથી બદલે છે, બદલાવે परियट्टियमाहट दिज्जमाणं पडिग्गाहेइ, पडिग्गाहेंतं છે, બદલેલું લાવીને આપે છે તે લે છે, (લેવડાવે છે) वा साइज्जइ। લેનારનું અનુમોદન કરે છે. जे भिक्खू पडिग्गहं अच्छेज्जं अणिसिटुं જે ભિક્ષુ છીનવેલું, બે સ્વામીઓમાંથી એકની ઈચ્છા अभिहडमाहट दिज्जमाणं पडिग्गाहेइ, पडिग्गाहेंतं વગર દિધેલું અથવા સામેથી લાવીને આપેલું પાત્ર લે Gી સાજો. છે, (લેવડાવે છે) અને લેનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન ૩થા | (પ્રાયશ્ચિત્ત) આવે છે. -નિ. ૩. ૨૪, ૫, ૬-૪ पडिग्गहस्स गहण विहि-णिसेहो પાત્ર ગ્રહણનો વિધિ-નિષેધ : ૨૯૨૭, મિg વ, ઉમgી વા રે TM T[ ૧૫૨૭. સાધુ અથવા સાધ્વી પાત્રના વિષયમાં એમ જાણે કે जाणेज्जा-सअंड-जाव-संताणगं तहप्पगारं पायं આ પાત્ર ઈંડા યાવત્ કરોળીયાના જાળાં સહિત છે. अफासुयं-जाव-णो पडिगाहेज्जा। એવા પ્રકારનાં પાત્ર અપ્રાસુક જાણી યાવતું ગ્રહણ કર. से भिक्खू वा, भिक्खुणी वा से ज्ज पुण पायं સાધુ અથવા સાધ્વી પાત્રના વિષયમાં એમ જાણે કેजाणेज्जा-अप्पंडं-जाव-संताणगं अणलं, अथिरं, આ પાત્ર ઈંડા થાવ, કરોળીયાનાં જાળાંથી રહિત પ્રધુવં, ગંધfrii, શોરૂi ત ન રતિ, છે, પરંતુ ઉપયોગમાં આવી શકે તેમ નથી, ટકાઉ तहप्पगारं पायं अफासुयं-जाव-णो पडिगाहेज्जा । નથી, રાખવા યોગ્ય નથી, ધારણ કરવા યોગ્ય નથી, રુચિને અનુકૂળ નથી. તો એવું પાત્ર અમાસુક જાણી લાવતું ગ્રહણ ન કરે. से भिक्खू वा, भिक्खुणी वा से ज्ज पुण पायं સાધુ અથવા સાધ્વી પાત્રના વિષયમાં એમ જાણે કેકાળજ્ઞા-પ્રjડું–ગાવ-સંતાન, ગરું, થિર, ધુવં, ઈંડા યાવતુ કરોળીયાના જાળાંથી રહિત છે, धारणिज्ज, रोइज्जतं रुच्चति, तहप्पगारं पायं ઉપયોગમાં આવી શકે તેમ છે, ટકાઉ છે, રાખવા फासुयं-जाव- पडिगाहेज्जा। યોગ્ય છે, ધારણ કરવા યોગ્ય છે. સચિને અનુકૂળ -પ્રા. . ૨, એ. ૬, ૩. ૨, ૪. ૬૦૦ (૪) છે. તો તેવા પાત્ર પ્રાસુક જાણી યાવતુ ગ્રહણ કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy