SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ४४ प्रदेश दृष्टान्त ધર્મ-પ્રશાપના [ ૩૨ अधम्मे पपसे से पएसे अधम्मे । અધમરિતાને જે પ્રદેશ છે તે અધમસ્તિકાય છે. આકાશાસ્તિકાયને જે પ્રદેશ છે તે आगासे पपसे से पएसे आगासे । આકાલાસ્તિકાય છે. जीवे पपस से पपसे णो जीवे । વારિતકાને જે પ્રદેશ છે તે જીવાસ્તિકાય નથી. खधे पपसे से पासे णो खंधे । સધને જે પ્રદેશ છે તે કિધ નથી. एवं वयं सद्दणयं समभिरूढो भणति આ પ્રમાણે કહેતા શબ્દને સમલિનયે કહ્યું – # મનિ-ધને ઘસે, સે લે અને સાર તમે જે કહે છે કે ધર્માસ્તિકાયને જે પ્રદેશ છે खंधे पदेसे, से पदेसे नो खंधे, तं न भवइ । તે ધર્માસ્વિકારે છે–ચાવત સ્કંધને જે પ્રદેશ છે તે રકધ નથી. એવું ન કહે, ૦ –ા ? પ્ર. શા માટે? उ० -पत्थ दो समासा भति, तं जहा ઉ. અહી બે સમાસ થાય છે ૨. સરજુને ચ, ૨. વાલ્મધારા ય ૧. તપુરુષ, ૨. કર્મધારય. प० तं न नज्जइ कयरेणं समासेणं भणसि ? તમે કયા સમાસના આધારે એવું કહે છે એ कि तप्पुरिसेण कि कम्मधारपण? જણાતું નથી, ત પુરુહ સમાસથી કહે છે કે કામધારય સમાસથી કહે છે ? તે તત્પુરુષ जइ तप्पुरिसेणं भणसि तो मा एवं भणाहि રામાસથી કહેતા હે તો આ પ્રમાણ ન કહે, अह कम्मधारएण भणसि तो विसेसओ भणाहि કમલાક્ય સમાસથી કહેતા હો તે વિશેષરૂપથી કહો એટલે કે સ્પષ્ટ કહે. धम्मे य से परसे से पएसे धम्मे । ધમસ્તિકાને જે પ્રદેશ છે તે ધર્માસ્તિકાય જ છે, એટલે કે ધર્માસ્તિકાયથી અભિન્ન છે. અધર્માસ્તિअधम्मे य से पपसे से पएसे अधम्मे। કાને જે પ્રદેશ છે તે અધમસ્તિકા જ છે, એટલે કે અધર્માસ્તિકાયાથી અભિન્ન છે. આકાશાआगासे य से पएसे से पएसे आगासे । રિતકાયને જે પ્રદેશ છે તે આકાશસ્તિકા જ છે, એટલે કે આકાશાસ્તિકાયથી અભિન્ન છે. (ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાચ અને આકાશક્તિકાય એ ત્રણેય એક એક દ્રયાત્મક છે, માટે આ પ્રમાણે કહેવું જ એગ્ય ગણાય.) जीवे य से परसे से पपसे नो जीवेखधे य से पपसे से पपसे नो खंधे । જીવાસ્તિકાયને જે પ્રદેશ છે એટલે એક જીવ જીવાસ્તિકા નથી. (જીવાસ્તિકાય અનત જીવાત્મક છે. એટલે એક જીવ જવાસ્તિકાય ન થઈ શકે). સ્કલ્પને જે (એક) પ્રદેશ છે, તે રકધ નથી. एवं वयंतं संपर्य समभिरूढं एवंभूओ भण जज भणसि तं तं सब् कसिणं पडिपुण्णं निरवसेस एगगहणगहियं देसे वि मे अवत्थू पपसे वि मे अवत्थू । (ધ જઘન્ય બે પ્રદેશાત્મક યાવત્ અન પ્રદેશાત્મક હોય છે. એટલે એક પ્રદેશ સ્કન્ધ નથી.) આ પ્રમાણે કહેતાં સમભિનયવાળાને એવભૂતનયવાળાએ કહ્યું-તમે જે જે ના સંબંધમાં કહે છે એ સર્વને પૂણુ, અખંડ, નિરવશેષ, એકના ચહણથી ગ્રહણ કરનારને દ્રવ્ય માનું છું “હું દેશને પણ અવડુ માનું છું. અને પ્રદેશને પણ અવસ્તુ से तं पएसदिळेंतेणं । से तं नवप्पमाणे । -अणु० सु० ४७६ પ્રદેશ દૃષ્ટાંત સમાપ્ત નય પ્રમાણ સમાપ્ત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy