SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ ] જળાજુથા प्रदेश दृष्टान्त પ્ર. કેવી રીતે ? ઉં, જો તમે પાંચ પ્રકારના પ્રદેશ કહે છે તે એકએકના પાંચ પ્રકારના પ્રદેશ હશે. આ પ્રમાણે પચીસ પ્રકારના પ્રદેશ થાય છે, માટે પાંરા પ્રકારના પ્રદેશ ન કહો. પ્રદેશ-વિભાજ્ય છે એવું કહે. ૩૦ - ના તે વંદો પડ્યો ઘઉં ને ઘર पपसो पंचविहो । एवं ते पणवीसविहो पएसो भवइ । तं मा भणाहि-पंचविहो पएसोभणाहि-भइयव्वो पएसो૨. શિવ ધર્મ , ૨. વિશા અધHTvો, ૨. વિયા થાપા, ૪. સિગા વપvat, ૫. નિશા ઉધપાત્તા एवं वयंत उज्जुसुयं संपइ सद्दणयो भणइ । जं भसि भाइयव्यो पपसो तं न भवइ । v૦ –? उ० -१, जइ ते भइयव्वो पण्सो एवं ते धम्मपएसो विसिया अधम्मपएसो, सिया आगासपपलो, सिया जीवपएसो, सिया खंधपएसो । २. अधम्मपएसो वि सिया धम्मपएसो, सिया आगासपएसो, सिया जीवपएसो, सिया धपएसो। ૧. કયારેક ધર્માસ્તિકાયના પ્રદેશ છે, ૨. કયારેક અધર્માસ્તિકાયના પ્રદેશ છે, ૩. કયારેક આકાશાસ્તિકાયના પ્રદેશ છે, ૪. કયારેક જીવાસ્તિકાચના પ્રદેશ છે, ૫. કયારેક સ્કંધના પ્રદેશ છે. આ પ્રમાણે કહેતા વજુસૂદનચવાળાને શબ્દનયવાળ કહે છે જે તમે “પ્રદેશ વિભાજ્ય છે” એવું કહે છે તે યથાર્થ નથી. પ્ર. કેવી રીતે? ઉ, ૧-જે તે પ્રદેશ વિભાજ્ય હેચ તે જે ધર્માસ્તિ કાયના પ્રદેશ છે તે કયારેક અધમસ્તિકાય ને. પ્રદેશ પણ થશે, કઈ વાર આકાશાસ્તિકેયને પ્રદેશ પણ કરો, કઈ વાર જીવાસ્તિકાયનો પ્રદેશ પણ થશે અને કઈ વાર સ્કંધનો પ્રદેશ પણ થશે. -જે અધમસ્તિકાયને પ્રદેશ છે તે કઈ વાર ધર્માસ્તિકાયને પ્રદેશ થશે. કોઈ વાર આકાશાસ્તિકાયને પ્રદેશ અણુ થશે. કે ઇવાર જીવાસ્તિકાયને પ્રદેશ પણ થશે અને કેાઈ વાર ધને પ્રદેશ પણ થશે. ૩-જે આકાશાસ્તિકાયને પ્રદેશ છે તે કયારેક ધર્માસ્તિકાચન પ્રદેશ પણ થશે. કેઈ વાર અધમસ્તિકાયને પ્રદેશ પણ થશે, કેઇ વાર જીવાસ્તિકાયને પ્રદેશ પણ થશે અને કોઈ વાર ધને પ્રદેશ પણ થશે, -જે જીવાસ્તિકાયને પ્રદેશ છે તે કઈ વાર ધર્માસ્તિકાયને પ્રદેશ પણ થશે. કેઈ વાર અધર્મારિતકાયને પ્રદેશ પણ થશે, કોઈ વાર આકાશાસ્તિકાયનો પ્રદેશ પણ થશે અને કોઈ વાર આંધને પ્રદેશ પણ થશે. પ-જે સધને પ્રદેશ છે તે કોઈ વાર ધમસ્તિકાચને પ્રદેશ પણ થો. કઈ વાર આકાશસ્તિ. કાચને પ્રદેશ પણ થશે અને કઈ વાર છવાસ્તિકાયને પ્રદેશ પણ થશે. તમારા મતથી આ પ્રમાણે અનવસ્થા (અવ્યવસ્થા) થઈ જશે. માટે પ્રદેશ વિજય છે એવું ન કહે પરંતુ એવું કહેધર્માસ્તિકાયને જે પ્રદેશ છે તે ધર્માસ્તિકાય છે. ३. आगासपएसोवि, सिया धम्मपएसो, सिया अधम्मपएसो, सिया जीवपएसो, सिया खधपएसो। ४. जीवपणलो विसिया धम्मपासो, सिया अधम्मपएसो, सिया आगासपपसो, सिया खंधपएसो। ५. खंधपएसो चिसिया धम्मपपसो, सिया अधम्मपएसो, सिया आगासपपसो, सिया जीवपएसो। एवं ते अणवत्था भविस्सइ, तं मा भणाहि भइयवो पधसो। भणाहि धम्मे पपसे से पपसे धम्मे । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy