SearchBrowseAboutContactDonate
Page Preview
Page 796
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १५५५-५६ . काष्ठ दंडयुक्त पादौछन प्रायच्छित्त सूत्र चारित्राचार ७२७ कप्पइ निग्गंथाणं दारुदण्डयंपायपुंछणं धारेत्तए वा પરંતુ સાધુઓને કાષ્ઠદંડવાળા પાદપ્રોંછન રાખવા परिहरित्तए वा । અથવા તેનો ઉપયોગ કરવો કલ્પ છે. – ૫. ૩૫, સુ. ૪૪–૪૧ दारुदण्डग पायपुंछणस्स पायच्छित्त सुत्ताई કાષ્ઠ દંડવાળા પાદપ્રોછનનું પ્રાયશ્ચિત્ત સૂત્રઃ ઉપક. છે ઉપવૂ રાજય જયપુંછ સુરે, તે વ ૧૫૫૫. જે ભિક્ષુ કાષ્ઠદંડવાળું પાદપ્રોંછન કરે છે, (કરાવે સાન્ન | છે) કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू दारुदण्डयं पायपुंछणं गिण्हइ, गिण्हतं જે ભિક્ષુ કાઠદંડવાળા પાદપ્રીંછન ગ્રહણ કરે છે, वा साइज्जइ । (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू दारुदण्डयं पायपुंछणं धरेइ, धरतं वा જે ભિક્ષુ કાષ્ઠદંડવાળા પાદપ્રોંછન ધારણ કરે છે, સાફ઼i | (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू दारुदण्डयं पायछणं वियरइ वियरतं જે ભિક્ષુ કાષ્ઠદડવાળા પાદપ્રોઇન એકબીજાને वा साइज्जइ 1 ગ્રહણ કરવાની આજ્ઞા આપે છે, (અપાવે છે) આપનારનું અનુમોદન કરે છે. जे भिक्खू दारुदण्डयं पायपुंछणं परिभाएइ જે ભિક્ષુ કાષ્ઠદંડવાળા પાદપ્રીંછન દે છે, (દેવડાવે રમાયત થી કાનડું છે. છે) દેનારનું અનુમોદન કરે છે. जे भिक्खू दारुदण्डयं पायपुंछणं परिभुंजइ, જે ભિમુ કાષ્ઠદંડવાળા પાદપ્રીંછનનો પરિભોગ કરે પરિણુંવંત વા સારૂ | છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू दारुदण्डयं पायपुंछणं परं दिवड्ढाओ જે ભિક્ષુ કાષ્ઠદંડવાળા પાદપ્રોછનને દોઢ મહિનાથી मासाओ धरेइ, धरेतं वा साइज्जइ । વધુ ધારણ કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન जे भिक्खू दारुदण्डयं पायपुंछणं विसु यावेइ, વસુયાત વા સીમ્બડું | तं सेवमाणे आवज्जई मासियं परिहारट्ठाण ૩૪થી | -નિ. ૩. ૨, સુ. ૬-૮ જે ભિક્ષુ કાષ્ઠદડવાળા પાદપ્રીંછનને તાપમાં સૂકાવે છે, (સુકાવડાવે છે) સૂકવનારનું અનુમોદન કરે છે, તેને માસિક ઉધ્રાતિક પરિહારસ્થાન (પ્રાયશિચત્ત) આવે છે. पायपुंछणं न पच्चप्पिणंतस्स पायच्छित्त सुत्ताई१५५६. जे भिक्खू पाडिहारियं पायपुंछणं जाइत्ता “तामेव रयणी पच्चप्पिणिस्सामि त्ति” सुए पच्चप्पिणइ पच्चप्पिणतं वा साइज्जइ । जे भिक्खू पाडिहारियं पायपुंछणं जाइत्ता "सुए पच्चप्पिणिस्सामि त्ति” तामेव रयणि पच्चप्पिणइ पच्चप्पिणतं वा साइज्जइ । जे भिक्खू सागारियसंतियं पायपुंछणं जाइत्ता “तामेव रयणिं पच्चप्पिणिस्सामि त्ति” सुए पच्चप्पिणइ पच्चप्पिणंतं वा साइज्जइ । जे भिक्खू सागारियसंतियं पायपुंछणं जाइत्ता “सुए पच्चप्पिणिस्सामि ति” तामेव रयणि पच्चप्पिणइ पच्चप्पिणंतं वा साइज्जइ । પાદપ્રોઝન પાછું ન આપવાનાં પ્રાયશિચત્ત સૂત્ર : ૧૫૫૬. જે ભિક્ષુ પ્રાતિહારિક પાદપ્રોછનની યાચના કરી આજે જ પાછું આપી દઈશ.’ એમ કહી બીજે દિવસે આપે છે, (અપાવે છે) આપનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષ પ્રાતિહારિક પાદપ્રીંછનની યાચના કરી કાલે પાછું આપી દઈશ.' એમ કહી આજે જ પાછું આપે છે, (અપાવે છે) આપનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ શય્યાતરના પાદપ્રીંછનની યાચના કરી આજે જ પાછું આપી દઈશ” એમ કહી બીજે દિવસે આપે છે, (અપાવે છે) આપનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ શય્યાતરને પાદપ્રીંછનની યાચના કરી - કાલે પાછું આપી દઈશ”. એમ કહી આજે જ આપે છે, (અપાવે છે) આપનારનું અનુમોદન કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy