SearchBrowseAboutContactDonate
Page Preview
Page 797
Loading...
Download File
Download File
Page Text
________________ ७२८ चरणानुयोग एषणीय रजोहरण सूत्र १५५७-५८ तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्घाइयं । તેને માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત ) -નિ. ૩. ૧, સુ. ૧-૧૮ આવે છે. રજોહરણ એષણા રજોહરણ એષણાનું સ્વતંત્ર પ્રકરણ આચારાંગમાં નથી. માટે આગમોમાં જયા-જયાં રજોહરણ સંબંધી સ્વતંત્ર સૂત્ર મળે છે તે આ પ્રકરણમાં સંકલિત કરવામાં આવેલ છે, બીજા ઠેકાણે જ્યાં જ્યાં રજોહરણનું કથન છે. તેમનાં સ્થળ નિર્દેશ નીચે મુજબ છે. #g, ૩૩, મુ. ૨૪-૨૫ St. X, ૪, સુ. ૧૪ પ્ર . ૪, ૨, સે. ૨૬ પ્રશ્ન છે. ૬, મુ. ૮ નિ. ૩. ૪, સુ. ૨૪ आव. अ. ४ एसणिज्ज रयहरणाइं એષણીય રજોહરણ : વધ૭. પૂરું ના થાળ વ નથીળ વી-મારું વંર ૧૫૫૭. સાધુ કે સાધ્વીને પાંચ પ્રકારના રજોહરણ રાખવા रयहरणाई-५ धारित्तए वा, परिहरित्तए वा, तं जहा- અને ઉપયોગ કરવા કહ્યું છે, જેમ કે - (૧) fu, ૧. ઔર્ણિક-(ઘેટાની ઊનના બનેલા) રજોહરણ (૨) દિg, ૨. ઔષ્ટિક (ઊંટના વાળના બનેલા, રજોહરણ ૩. સાનક (શણની વલ્કલના બનેલા) રજોહરણ वच्चाचिप्पए ૪, વચાચિપ્પક ( વચ્ચક નામના ઘાસના બનેલા રજોહરણ () ના પંવર - #tg. ૩ ૨, સુ રૂ૦ ૫. મુંજચિપ્પક-(મુંજના બનેલા) રજોહરણ रयहरणस्स पायच्छित्त सुताई રજોહરણ સંબંધી પ્રાયશ્ચિત્ત સૂત્રઃ ૧૮. ને પિવરવૂ તિરે |--1મા ચાર ઘરે, ઘત વા ૧૫૫૮.જે ભિક્ષુ પ્રમાણથી વધુ રજોહરણ રાખે છે, સTH |" (૨ખાવે છે) રાખનારનું અનુમોદન કરે છે. जे भिक्खू सुहमाई रयहरण-सीसाइं करेइ, करेंत वा જે ભિક્ષ રજોહરણની ફળીઓ સૂક્ષ્મ કરે છે, સન્નડુ | (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू रयहरणं कंडूसगबंधेणं बंधइ, बंधतं वा જે ભિક્ષુ રજોહરણને વસ્ત્ર લપેટીને બાંધે છે, साइज्जइ । (બંધાવે છે) બાંધનારનું અનુમોદન કરે છે. जे भिक्खू रयहरणस्स अविहीए बंधइ, बंधंत वा જે ભિક્ષ રજોહરણને અવિધિથી બાંધે છે, साइज्जइ । (બંધાવે છે) બાંધનારનું અનુમોદન કરે છે, जे भिक्खू रयहरणस्स एक्कं बंधं देइ, देंत वा જે ભિક્ષુ રજોહરણને એક બંધ દે છે साइज्जइ । (દેવડાવે છે) દેનારનું અનુમોદન કરે છે. जे भिक्खू रयहरणस्स परं तिण्हं बंधाणं देइ, दें જે ભિક્ષ રજોહરણને ત્રણથી વધુ બંધ દે છે, વી સાડ઼Mણ્ | (દેવડાવે છે) દેનારનું અનુમોદન કરે છે. जे भिक्खू रयहरणं अणिसटुं धरेइ, धरेतं वा જે ભિક્ષુ આગમ વિરુદ્ધ રજોહરણને રાખે છે, સનરૂ | (૨ખાવે છે) રાખનારનું અનુમોદન કરે છે. जे भिक्खू रयहरणं वोसटुं धरेइ, धरेतं वा જે ભિક્ષુ રજોહરણને પોતાના શરીરના પ્રમાણથી સાન્નડું | વધુ દૂર રાખે છે, (૨ખાવે છે) રાખનારનું અનુમોદન કરે છે, हरइ रओ जीवाणं बझं अब्भिन्तरं च जं तेणं । रयहरणति पवुच्चइ, कारणमिदं कज्जोवयाराओ ।। संयम जोगा इत्थं, रओहरा तेसिं कारणं जे णं । रयहरणं उवयारा, भण्णइ तेणं रओकम्मं ।। -पिण्डनियुक्ति टीका જે બાહ્ય રજ અને આત્યંતર કર્મરજનું હરણ કરે છે તે - કારણમાં કાર્યનો ઉપચાર કરે, તેને રજોહરણ કહેલ છે. યોગોના સંયમથી જે કર્મરજનું હરણ કરવામાં કારણભૂત છે તે રજોહરણ ઉપચારથી આત્યંતર રજનું હરણ કરનાર છે. વાઈi, મે, ૨, ૩, ૨, સે. ૪૪૬ (૨) For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy