SearchBrowseAboutContactDonate
Page Preview
Page 808
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १५८५-८८ मल-मूत्र परिष्ठापना विधि चारित्राचार ७३९ उच्चाराईणं परिट्रवण विही મળ-મૂત્રાદિને પરઠવવાની વિધિઃ ૧૫૮૫. તે ઉમÇ વ, ઉમgી વા સથપતિત વા પરંપતિત ૧૫૮૫. સાધુ અથવા સાધ્વી સ્વપાત્ર કે પરપાત્ર લઈ એકાંત वा गहाय से त्तमायाए एगंतमवक्कमे ज्जा, સ્થાનમાં ચાલ્યા જાય. જ્યાં કોઈનું આવાગમન ન अणावायंसि, असंलोयंसि, अप्पपाणंसि-जाव- હોય તથા કોઈ જોતું પણ ન હોય તેમજ પ્રાણી मक्कडासंताणयसि आहारामंसि वा उवस्सयसि वा થાવત્ કરોળીયાના જાળાં આદિ ન હોય એવી ततो संजयामेव उच्चार-पासवणं वोसिरेज्जा । અચિત્ત ભૂમિમાં, બગીચા કે ઉપાશ્રય જેવા યોગ્ય સ્થાનમાં યતનાપૂર્વક મળ-મૂત્ર ત્યાગે. उच्चार–पासवणं वोसिरित्ता से त्तमायाए एगंतमव મળ-મૂત્ર વિસર્જન કર્યા પછી તે પાત્ર લઈને એકાંત क्कमेज्जा अणावायंसि-जाव-मक्कडासंताणयंसि સ્થાનમાં જાય જ્યાં કોઈનું આવાગમન ન હોય अहारामंसि झामथंडिलंसि वा-जाव-अण्णयरंसि યાવતું કરોળીયાની જાળ આદિ ન હોય તેવી वा तहप्पगारंसि थंडिलंसि अचित्तंसि ततो બગીચાના પાસેની અચિત્ત ભૂમિમાં કે દગ્ધ ભૂમિમાં संजयामेव उच्चार-पासवणं परिट्ठवेज्जा । થાવત્ એવા જ પ્રકારની કોઈ અન્ય અચિત્ત ભૂમિમાં -. સુ. ૨, , ૨૦, સુ. ૬૬૭ યતનાપૂર્વક મળ-મૂત્રનો ત્યાગ કરે. समणसरीर परिठ्ठवण उवगरणगहण विही શ્રમણના મૃતદેહને પરઠવવાની તથા ઉપકરણોને ગ્રહણ કરવાની વિધિ : ૧૯૮૬, fમg શો વા વિવાહે વા મા વીજ્ઞા ૧૫૮૬.જો કોઈ ભિક્ષુ રાત્રિમાં કે વિકાલમાં મૃત્યુ પામે તો તે तं च सरीरगं केइ वेयावच्चकरे भिक्खू इच्छेज्जा મત ભિક્ષુના શરીરને કોઈ સેવાભાવી સાધુ एगते बहुफासुए पएसे परिवेत्तए । એકાંતમાં અચિત્ત ભૂમિમાં પરઠવવા ઈચ્છે તોअत्थि य इत्थ केइ सागारियसंतिए उवगरणजाए ત્યાં ઉપયોગમાં આવવા યોગ્ય ગૃહસ્થના કોઈ अचित्ते परिहरणारिहे कप्पइ से सागारकडं गहाय तं અચિત્ત ઉપકરણ હોય તો તેને પાછા આપવાનું કહી सरीरगं एगते बहफासुए पएसे परिद्ववेत्ता तत्थेव ગ્રહણ કરે. તે ઉપકરણ દ્વારા મૃત ભિક્ષુના શરીરને उवनिक्खिवियव्वे सिया । સર્વથા એકાંત અચિત્ત ભૂમિ પર પરઠાવી તે –ઋ. ૩. ૪, સુ. ર૬ ઉપકરણને યથાયોગ્ય સ્થાન પર રાખી દેવું જોઈએ. १५८७. गामाणु મેં માને ઉપકર_ ય ૧૫૮૭, ગ્રામાનું ગ્રામ વિહાર કરતા ભિક્ષુ જો અકસ્માત वीसुंभेज्जा, तं च सरीरगं केइ साहम्मिए पासेज्जा, માર્ગમાં મૃત્યુ પામે અને તેના શરીરને કોઈ શ્રમણ कप्पइ से तं सरीरगं “मा सागारियं” त्ति कद જુએ, અને એમ જાણે કે, અહીં કોઈ ગૃહસ્થ एगते अचित्ते बहफासुए थंडिल्ले पडिलेहित्ता નથૈ તા ત શ્રમણન. મૃત શરીરને એકાંત અચિત્ત पमज्जित्ता परिहवेत्तए । ભૂમિમાં પ્રતિલેખન તથા પ્રમાર્જન કરી પરઠવવું કલ્પ છે. अत्थि य इत्थ केइ साहम्मिय संत्तिए उवगरणजाए જો તે મૃત શ્રમણના કોઈ ઉપકરણ ઉપયોગમાં લેવા परिहरणारिहे कप्पइ से सागारकडं गहाय दोच्चंपि યોગ્ય હોય તો તેને સાગારકૃત પ્રહણ કરી આચાર્ય ओग्गहं अणुन्नवेत्ता परिहारं परिहरित्तए । આદિની આજ્ઞા લઈ ઉપયોગમાં લેવા કહ્યું છે. - વવ. ૩. ૭, મુ. ર૬ પરિષ્ઠાપનાનો નિષેધ – ૨ સિયારું ચંડિત્રે ૩ ફિવાહો - ઉદેશિક આદિ સ્થગિલમાં મળ-મૂત્રાદિ પરઠવવાનો નિષેધ : ૨૧૮૮. તે મ+q વી, પવરવુળી વા તે પુજા થડિૐ ૧૫૮૮.સાધુ અથવા સાધ્વી સ્પંડિલ ભૂમિના વિષયમાં એમ जाणेज्जा-अस्सिपडियाए જાણે કે, “આ સ્થડિલ ભૂમિ ગૃહસ્થ પોતાના માટે બનાવી નથી' ૧, બગીચા પાસેની ચૅડિલ યોગ્ય ભૂમિમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy