SearchBrowseAboutContactDonate
Page Preview
Page 809
Loading...
Download File
Download File
Page Text
________________ ७४० चरणानुयोग परिकर्म स्थंडिल मल-मूत्रादि परिष्ठापना सूत्र १५८९-९० एगं साहम्मियं समुद्दिस्स એક સાધર્મિક સાધુ માટે, बहवे साहम्मिया समुद्दिस्स-- ઘણા સાધર્મિક સાધુઓ માટે, एगं साहम्मिणि समुद्दिस्स, એક સાધર્મિણી સાધ્વી માટે, बहवे साहम्मिणीओ समद्दिस्स। કે ઘણી સાધર્મિણી સાધ્વીઓ માટે, वहवे समण-माहण-अतिहि-किवण--वणीमगे તથા ઘણા શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, દરિદ્રો કે पगणिय पगणिय समुद्दिस्स पाणाई-जाव-सत्ताई ભિખારીઓને ગણી ગણીને તેમના ઉદ્દેશ્યથી પ્રાણી समारब्भ समुद्दिस्स-जाव-चेएइ, પાવતુ સત્વોની હિંસા કરી બનાવવામાં આવી છે. યાવતું આપે છે. तहप्पगारं थंडिलं पुरिसंतरकडं वा, अपुरिसंतरकडं તો તે પુરુષાંતરકત હોય અથવા પુરુષાંતરકૃત ન वा-जाव-णो उच्चार-पासवणं वोसिरेज्जा । હોય યાવત્ તેવી જગ્યામાં સાધુ સાધ્વી મળ-મૂત્રનો ___ -आ. सु. २, अ. १०, सु. ६४८ ત્યાગ ન કરે. परिकम्म कए थंडिले उच्चाराईणं परिशवण णिसेहो- परिभ ४२दा स्थउबमां भग-भूत्राहि ५२64वान निषेध : १५८९. से भिक्खू वा, भिक्खुणी वा से ज्ज पुण थंडिलं १५८८.साधु साध्वी स्थरिख भूमिना विषयमा भए जाणेज्जा-अस्सिपंडियाए कीयं वा, कारियं वा, है, हस्थे साधुने भाटे परीकी छे, बनावदी छे, पामिच्चियं वा, छन्नं वा, घटुं वा, मटुं वा; लित्तं ઉધાર લીધેલી છે, છત ઢાંકેલી છે, સમારકામ કરેલી वा, समटुं वा, संपधूवितं वा, अण्णतरंसि वा છે. ઘસી-ઘસીને સમ કરેલી છે. ઘસીને મૂલાયમ કે तहप्पगारंसि थंडिलंसि णो उच्चार-पासवणं ચીકણી બનાવેલી છે. લીપીને યોગ્ય બનાવેલી છે, वोसिरेज्जा । સુશોભિત બનાવેલી છે, ધૂપઆદિ પદાર્થોથી -आ. सु. २, अ. १०, सु. ६५० સુગંધિત કરેલી છે તો તેવા પ્રકારની દોષવાળી ભૂમિમાં મળ-મૂત્રનો ત્યાગ ન કરે. विविह ठाणेसु उच्चाराईणं परिहवण णिसेहो વિભિન્ન સ્થળોમાં મળ-મૂત્ર પરઠવવાનો નિષેધ : १५९०. से भिक्खू वा, भिक्खुणी वा से जं पुण थंडिलं १५८०. साधु साध्वी स्थलि भूमिना विषयमा म । जाणेज्जा-इह खलु गाहावती वा-जाव જાણે કે, ગૃહસ્થ યાવતુ કર્મચારિણીઓ, કંદ થાવતું कम्मकरीओ वा, कंदाणि वा-जाव-हरियाणि वा, લીલી વનસ્પતિ વગેરે પદાર્થોને અંદરથી બહાર અને अंताओ वा बाहिं णीहरइ बहियाओ वा अंतो બહારથી અંદર લઈ જાય છે. અથવા એવી બીજી साहरइ, अण्णतरंसि वा तहप्पगारंसि थंडिलंसि णो કોઈ અંડિલ ભૂમિ હોય તો તેવી ભૂમિમાં મળउच्चारपासवणं वोसिरेज्जा । મૂત્રનો ત્યાગ ન કરે. से भिक्खू वा, भिक्खुणी वा से जं पुण थंडिलं સાધુ કે સાધ્વી ઈંડિલ ભૂમિના વિષયમાં એમ જાણે जाणेज्जा-खंधंसि वा, पीढंसि वा, मंचंसि वा, 3, ५ ५२, यमुत। ५२, मांया ५२, मामा ५२, मालंसि वा, अटुंसि वा, पासादसि वा, अण्णतरंसि અગાસી પ૨, પ્રાસાદ પર હોય તેમાં તેમજ તેવા वा तहप्पगारंसि थंडिलंसि णो उच्चार-पासवणं પ્રકારની બીજી કોઈ સ્પંડિલ ભૂમિમાં મળ-મૂત્રનો वोसिरेज्जा । त्यागन ३. से भिक्खू वा, भिक्खुणी वा से जं पुण थंडिलं સાધુ અથવા સાધ્વી ચંડિલ ભૂમિના વિષયમાં એમ जाणेज्जा-अणंतरहियाए पुढवीए-जाव-मक्कडा જાણે કે, સચિત્ત પૃથ્વી પર યાવત્ કરોળીયાનાં संताणयंसि, अण्णतरंसि वा तहप्पगारंसि थंडिलंसि જાળાંથી યુક્ત તથા બીજા પણ એવા જ પ્રકારની णो उच्चार-पासवणं वोसिरेज्जा । સ્પંડિલ ભૂમિ છે ત્યાં મળ-મૂત્રનું વિસર્જન ન કરે. से भिक्खू वा, भिक्खुणी वा से जं पुण थंडिलं સાધુ અથવા સાધ્વી સ્પંડિલ ભૂમિના વિષયમાં એમ जाणे ज्जा-इह खलु गाहावती वा-जाव- જાણે કે, જ્યાં ગૃહસ્થ યાવતુ નોકર નોકરાણીઓ कम्मकरीओ वा, कंदाणि वा-जाव-हरियाणि वा કંદમૂળ ચાવતું લીલોતરી આદિ જે જગ્યામાં વિખેર્યા परिसा.सु वा, परिसाडंति वा, परिसाडिस्संति वा, છે, વિખેરે છે, વિખેરશે તથા એવી જ અન્ય अण्णतरंसि वा तहप्पगारंसि थंडिलंसि णो પ્રકારની સ્પંડિલ ભૂમિમાં મળ-મૂત્રનો ઉત્સર્ગ ન उच्चार-पासवणं वोसिरेज्जा । ७३. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy