SearchBrowseAboutContactDonate
Page Preview
Page 807
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦. 'u ૬, ७३८ चरणानुयोग उच्चार प्रश्रवणभूमि प्रतिलेखन विधान सूत्र १५८३-८४ ३-४ समे अज्झुसिरे यावि, ૩. ભૂમિ સમ હોય. ૪. અશુષિર હોય- પોલી ન હોય. अचिरकाल कयंमि य ।। ૫. થોડા વખત પહેલાં નિર્જીવ બની હોય. ૬–૭. વિOિઇને તૂરોઢે, ૬. વિસ્તૃત હોય (ઓછામાં ઓછી એક હાથ લાંબી અને પહોળી). ૭. ઘણે ઊંડે સુધી (ઓછામાં ઓછું ચાર આંગળ ઊંડે) અચિત્ત હોય, ८-९. नासन्ने बिलवज्जिए ૮, ગામથી દૂર હોય, ૯. ઉંદરડા, કીડીઓ આદિના દર વિનાની હોય तसपाण बीय रहिए, ૧૦.ત્રસ-પાણી તથા બી વિનાની હોય. उच्चाराईणि वोसिरे ।।। તો ત્યાં સાધુ અથવા સાધ્વી ઉચ્ચાર- મળ વગેરેનો ૩૪. એ, ૨૪, T, ૨૭–૧૮ ઉત્સર્ગ કરે. उच्चार-पासवण भूमि पडिलेहण विहाणं ઉચ્ચાર પ્રશ્રવણ ભૂમિના પ્રતિલેખનનું વિધાન : ૨૫૮રૂ. ૨ મિg વા, ઉમgણો વા સમાને વા, વાળ ૧૫૮૩.સાધુ અથવા સાધ્વી સ્થિરવાસ હોય, માસકલ્પ રહ્યા वा, गामाणुगामं दूइज्जमाणे वा, पव्वामेव पण्णस्स હોય કે પ્રામાનુગ્રામ વિચરતા હોય, કોઈ સ્થાને उच्चार-पासवण-भूमि पडिलेहेज्जा । રોકાયા હોય તો પ્રજ્ઞાવાન સાધુ એ પહેલાં ઉચ્ચાર પ્રશ્રવણ ભૂમિનું પ્રતિલેખન કરવું જોઈએ. केवली बूया-'आयाणमेयं ।' કેવળી ભગવાને કહ્યું છે કે, પ્રતિલેખન ન કરવું તે કર્મબંધનનું કારણ છે.” अप्पडिलेहियाए णं उच्चार-पासवणभूमिए, भिक्खू કારણ કે સાધુ અથવા સાધ્વી રાત્રિમાં કે વિકાલમાં वा भिक्खु णी वा रातो वा, वियाले वा, અપ્રતિલેખિત ભૂમિમાં મળ મૂત્ર આદિ પરઠવાથી उच्चार-पासवणं परिट्ठवेमाणे पयले ज्ज वा, લપસી શકે છે, અથવા પડી શકે છે. લપસવાથી કે पवडेज्ज वा, से तत्थ पयलमाणे वा, पवडमाणे वा પડવાથી તેના હાથ યાવત્ કોઈપણ અંગોપાંગમાં ઘા हत्थं वा-जाव-इंदियजायं लूसेज्जा वा, पाणाणि પડી શકે છે. ત્યાં રહેલા પ્રાણી યાવત્ સત્વનો ઘાત વા-ગાવ-સત્તા વા ઉપદોન્ન વા-નવ- થઈ શકે યાવત્ તેઓ મરી પણ શકે છે. ववरोवेज्जा वा । अह भिक्खूणं पुव्वोवदिट्ठा-जाव-एस उवएसे, जं માટે ભિક્ષને તીર્થકર ભગવાને એવી પ્રતિજ્ઞા યાવતુ पुत्वामेव पण्णस्स उच्चार-पासवणभूमि ઉપદેશ દીધો છે કે – પ્રજ્ઞાવાન સાધુ પહેલેથી જ પકિન્ના | મળ-મૂત્ર પરઠવવાની ભૂમિનું પ્રતિલેખન કરે. - મા. સુ. ૨૩. ૩, . ૪૬ उच्चारण उब्बाहिज्जमाणे करणिज्ज विही મળમૂત્રાદિની પ્રબળ ઈચ્છા થવા પર કરવાની વિધિ : ૨૫૮૪. જે ઉપવઘુ વ fપવહુનો વા કુંવારપાસવળ- ૧૫૮૪. સાધુ અથવા સાધ્વી મળ-મૂત્રની પ્રબળ ઈચ્છા થાય किरियाए उब्बाहिज्जमाणे सयस्स पादपुंछणस्स' ત્યારે પોતાના પાદપ્રીંછનના અભાવમાં (બીજા) असतीए ततो पच्छा साहम्मियं जाएज्जा । સાધર્મિક સાધુ પાસેથી તેની યાચના કરે. - . સુ. ૨૫, ૨૦ રુ. ૬૪૧ પાયjછM - પjઈનસTધ્યાવુથ્વીરહિત કૃત – પjઈનસમાધ્ય#િfમતિ – ટીકાકારે 'પદ્રપુચ્છનદ્દ શબ્દનો અર્થ ‘સમાધિ પાત્ર આદિ' કર્યો છે. જે આજે પણ વ્યવહારમાં સમધિયો શબ્દરૂપે પ્રચલિત છે. -, રા , સુ. ૨૬ જો વૃત્તિ પત્ર ૪૦૧ (પૃ.93) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy