SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ १५२ ] चरणानुयोग प्रथम तज्जीव-तत्शरीरवादी श्रद्धा निरसन सूत्र ३१९ एवं असतो असंविज्जमाणे । સfક સં ગુણવત્ત અવનિ Tદા–“સરનો जीवो अन्नं सरीरं" तम्हा तं मिच्छा। से हता हणह खणह छणह दहह पयह आलुपह विलुपह सहसक्कारेह विपरामुसह, માટે આત્મા શરીથી પૃથફ ઉપલબ્ધ થતા નથી, એ જ વાત યુક્તિયુક્ત છે. આ પ્રમાણે (વિવિધ યુક્તિઓથી આત્માને અભાવ સિદ્ધ હેવા છતાં પણ) જે પૃથગાત્મવાદી (સ્વદર્શનાનુકાગવશ) વારંવાર પ્રતિપાદન કરે છે, કે “અમા અલગ છે, શરીર અલગ છે પૂકત કારણથી એમનું એ કથન સિધ્યા છે. આ પ્રમાણે શરીરથી જુદા આત્માને ન માનનારા તજજીવતછરીરવાદી લૉકાયતિક આદિ સ્વય જીનું (નિઃસ કેચ) હનન કરે છે, [તથા બીજાને પણું ઉપદેશ આપે છે આ જીને મારે, આ પૃથ્વી ખેદી નાખે, આ વનસ્પતિ કાપી નાખે, આ બાળી નાખે, આ પકા, આને લૂંટી લો અથવા આનું હરણ કરે. આને કાપી નાખે અથવા નષ્ટ કરી દો. વગર વિચારે એકાએક વધ કરી નાખે, આને પીડિત હિરાન] કરો ઇત્યાદિ. કારણ કે, શરીર માત્ર જ જીવ છે. તેથી ભિન્ન કઈ પરલોક નથી. (માટે યોગ્ય સુખને ઉપભેગ કરે. ) એ શરીરાત્મવાદી આગળ કહેલ સન્ક્રિયા અથવા અસલ્કિયા, સુકૃત અથવા દુકૃત, કલ્યાણ (પુણયો અથવા ૫૫, સારું અથવા ખરાબ, સિદ્ધિ કે અસિદ્ધિ, નરક અથવા સ્વર્ગ ઇત્યાદિને માનતા નથી. पत्ताव ताव जीवे, णत्थि परलोए, ते णों एवं विपपडिवेदेति, तं जहा-किरिया दुवा अकिरिया इवा, सुक्कडे ति वा दुक्कडे ति बा, कल्लाणे ति वा पावर तिवा, साहू ति वा अस्गहु ति वा, सिद्धि ति का प्रसिद्धि तिवा, निरए ति वा अनिरए ति वा । एवं ते विरूवरूवेहिं कम्मसमारंभेहि विरूवरूवाई कामभोगाई सभारंभति भोयणाए । पवं पेगे पागब्भिया निक्खम्म मामगं धम्म पण्णवेति । तं सद्दहमाणा तं पत्नियमाणात रोएमाणा આ પ્રમાણે એ શરીરાત્મવાદી અનેક અનેક પ્રકારના કર્મસમારંભ વડે વિવિધ પ્રકારના કામભાનું સેવન કરે છે અથવા વિષયને ઉપભેગ કરવા માટે અનેક પ્રકારનાં દુષ્કૃત્ય કરે છે. આ પ્રમાણે શરીરથી ભિન્ન આત્મા નથી એવું માનવાની છતા કરનાર કેટલાક નાસ્તિકે પિતાના મતાનુસાર પ્રવજ્યા ધારણ કરી “મારે જ ધર્મ સત્ય છે” એવી પ્રરૂપણ કરે છે. આ શરીરાત્મવાદમાં શ્રદ્ધા રાખતા, પ્રતીતિ કરતા, રુચિ રાખતા, કોઈ રાજ આદિ તે શરીરાત્મવાદીને કહે છે.... હે શ્રમણ અથવા બ્રાહ્મણ! તમે મને આ તજીવ-તછરીરવાદ રૂ૫ ઉત્તમ ધર્મ સંભળાવ્યું તે ખૂબ જ સારુ ર્યું. હે આયુમન ! હું આપની પૂજા (સત્કાર-સન્માન) કરું છું જેમ કે... હુ અન્ન, પાન, ખાધ, સ્વાદ્ય, વસ્ત્ર, પાત્ર, કમ્બલ, પાદ-પુષ્ણ વિગેરે દ્વારા આપનું સન્માન કરું છું.' આમ કહેતાં કેટલાક રાજાએ તેની પૂજામાં પ્રવૃત્ત બને છે. એ શરીરાત્મવાદી પિતાની પૂજાપ્ર&િામાં પ્રવૃત્ત થઈ જય છે. અને એ સ્વમત સ્વીકારનાર રાજા આદિને પિતાની પૂજા-પ્રતિષ્ઠા માટે પોતાના મત-સિદ્ધાન્તમાં ૬૯ (પોકા અથવા साधु सुयकखाते समणे तिचा माहणे ति वा, काम खलु आउसो! तुम पूययामो, तं जहा-असणेण वा पाणेण वा खाइमेण वा साइमेण वा वत्थेण वा पडिग्गहेण वा कंबलेण वा पायपुछणेण वा, तत्थेगे पूयणाए समाउम्रिसु तत्थेगे पृयणाए નિમવુ 1. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy