SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ३३२ मिथ्यादशन द्वारा सलारपरिभमण दशनावार [१६३ ते णाथि संधिणच्चाणन ते धम्मविऊ जणा। जे ते उ वाइणों एवं ण ते संसारपारगा॥ ते णावि संधि णच्चा णं न तेंधम्मविऊ जणा। जे ते उवाइणों एवं ण ते गम्भस्स पारगा।। ते णावि संधि णच्चा णं न ते धम्मविऊ जणा। जे ते उ वाइणों एव' ण ते जम्मस्स पारगा। ते णावि संधि णच्चा ण न ते धम्मविऊ जणा। जे ते उचाइणो एवण ते दुक्खस्स पारगा॥ ते णावि संधि णच्चा णं न ते धम्मविऊ जणा। जे ते उ वादिणो एवन ते मारस्स पारगा। તે પ્રતિ (અન્યતીથિકો) સન્ધિને જાણ્યા વિના જ (ક્રિયામાં પ્રવૃત્ત રહે છે.). તેમ જ તેઓ ધર્મને નાણતા નથી તેથી તે વાદીએ સંસારને પાર પામી શકતા નથી. તે પૂર્વોક્ત ( ચાર્વાક આદિ અન્યતીથિંક ) સધિને જગ્યા વિના જ ક્રિયામાં પ્રવૃત્ત રહે છે. તેમ જ મિથ્યાસિદ્ધાન્તને માનનારા) તેઓ ધર્મને જાણતા નથી તેથી તેઓ ગર્ભ (જમ)ને પાર પામી શકતા નથી. - તે (અન્યતીથિંકે) સંધિને જયા વિના જ ક્રિયામાં પ્રવૃત્ત રહે છે, તેમજ ધર્મને જાણતા નથી માટે મિયા પ્રરૂપણ કરે છે. તેથી તેઓ જન્મપરંપરાને પાર પામી શકતા નથી. તે અન્ય મતવાદી સંધિને જાણ્યા વિના જ ક્રિયામાં પ્રવૃત્ત રહે છે, તેઓ ધર્મને જાણતા નથી અને મિયા પ્રરૂપણ કરે છે તેથી તેઓ દુઃખને પાર પામતા નથી. - તે (અન્યતીથિકે] સંધિને જોયા વિના જ ક્રિયામાં પ્રવૃત્ત રહે છે તેમજ તેઓ ધમને જાણતા નથી માટે તેઓ મિથ્યા પ્રરૂપણ કરે છે તેથી તેઓ મૃત્યુને પાર પામી શકતા નથી. તે (પૂત મિથ્યા સિદ્ધાતની પ્રરૂપણું કરનાર વાદીઓ] મૃત્યુ, વ્યાધિ તથા જરાથી પરિપૂર્ણ આ સંસાર-ચક્રમાં વારંવાર વિવિધ પ્રકારનાં દુઃખ ભગવ્યા કરે છે, જ્ઞાતપુત્ર જિનેત્તમ ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું છે, કે પૂર્વોક્ત નારિતક આદિ (પિતાની મિથ્યા શ્રદા, સિચ્યા જ્ઞાન તથા મિથ્યા ચારિખના કારણે) ઊંચી નીચી ગતિઓમાં ભ્રમણ કરશે અને અનંત વાર (નિરંત૨) ગર્ભવાસ પ્રાપ્ત કરશે. - મિથ્યાદશનેથી સંસારનું પરિભ્રમણ૩૩૨. ' પૂત અન્યદર્શનાએ પિતાના આ દર્શનને સ્વીકાર કરી સુખગ અને માન-મેટાઈમાં આસક્ત થઈ રહ્યા છે તથા પોતાના દર્શનને રક્ષણકર્તા માની પાપકર્મનું સેવન કરે છે. જેમ કેઈ જન્માંધ પુરુષ છિદ્રવાળ નૌકા પર આફત થઈને પાર જવા ઇચ્છે છે, પરંતુ તે વચમાં જ ડી જાય છે. એ જ પ્રમાણે કેટલાક સિચ્ચાદષ્ટિ અને અનાય શ્રમણે સંસારને પાર કરવાની ઈચ્છા કરે છે, પરંતુ તે સંસારમાં જ પરિભ્રમણ કરે છે, णाणाविहाई दुक्खाह' अणुभव ति पुणो पुणो । संसारचक्कवालम्मि चाहि-मच्चु-जराकुले ॥ उच्चावयाणि गच्छता गम्भमेस्संतऽणंतसो। नायपुत्ते महावीरे पवमाह जिणोत्तमे ।। –-રી. . . .૨, ૩, IT.૨૦-૨૭ मिच्छादसणेहिं संसार परियण૩૩૨, વાંઢું કરીf૪ નાતાવળિfaiા सरण ति मण्णमाणा सेवती पावर्ग जणा॥ जहा आसाविणि णावं जातिधो दुरूहिया। इच्छेज्जा पारमागंतु अंतराय विसीयति ॥ एव' तु समणा एगे मिच्छद्दिट्ठी अणारिया। संसारपारकंखी ते संसारं अणुपरियन्ति । --મુ. સુ. ૧, ૩. ૨, ૩, ૨, 11. ૨ ૦ -૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy