SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨ ] રાજાના रच-स्व-प्रवाद-प्रशंसा-सिद्धि लाभ सूत्र ३३०-३३१ पुढवी आऊ तेऊ य तहा वाउ य एकओ। बत्तारि धाउणो रूवं पवमासु जाणगा ॥ – .સુ, અ.૨, ૩.૨, IT. ૭-૬૮ पत्तेयवाय पसंसा सिद्धिलाभो य३३०. पयाणुवीति मेधावि बंभचेरे ण ते घसे। पुढो पावाउया सव्वे अक्खायारो सयं सयं ॥ सए सप उवट्ठाणे लिद्धिमेव ण अन्नहा। अहो वि होति वसवत्ती सव्यकामसमन्पिण ॥ सिद्धा य ते अरोगा य इहमेगेसि आहितं । सिद्धिमेव पराका सास गढिया नरा ॥ બીજા (બોદ્દો)નું કથન છે કે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ એ ચારે ધાતુઓથી સંસાર બનેલો છે. આ ચાર ધાતુઓથી ભિન્ન આમા જેવા કે પદાથ નથી. સ્વ-સ્વ-પ્રવાઃ-પ્રશા અને સિદિg-લાભના દાવા૩૩૦. બુદ્ધિમાન પુરુષ [ આ અન્યતીથિને વિચાર જાણ ] એ નિર્ણય કરે કે તેઓ બ્રહાની રાયમાં સ્થિર નથી તથા તેઓ અષા પિતા પોતાના સિદ્ધાતેને જ ઉત્તમ બતાવે છે, તેની જ પ્રશંસા કરે છે (માટે તત્ત્વજ્ઞ પુરૂએ તેઓના કથન પર આસ્થા ન રાખવી જોઈએ. ) (વિભિન્ન મતવાદીઓને તપતાના અનુઠાનથી જ સિદ્ધિ મળે છે, બીજાથી નહીં એવું કહ્યું છે. મેક્ષપ્રાતિ પૂર્વે મનુષ્ય વિ. સેન્દ્રિય બનીને રહેવું જોઈએ તેથી આ આ લેક સંબધી ઈષ્ટ કામભાગે પ્રાપ્ત થાય છે અને પરભવમાં મેક્ષ પ્રાપ્ત થાય છે. અર્થાત જે અમારા મતના અંધાન થઈ જાય છે તેની સર્વ કામનાઓ પૂર્ણ થઈ જય. આ સંસારમાં કેટલાક અન્યદર્શનીઓનું કહેવું છે કે અમારા દર્શન અનુસાર અનુષ્ઠાન કરીને જે સિદિ (૨સસિદ્ધિ કે અષ્ટસિદ્ધિઓ પ્રાપ્ત કરે છે તે સર્વ પ્રકારથી શારીરિક તેમજ માનસિક રેગેથી રહિત થઈ જાય છે. તે અન્યદર્શનીઓ આ પ્રમાણે ડીગ હાંકતા કેટલીક સિદ્ધિઓને આગળ કરીને પિતાના દર્શનમાં ચથિત [આસા-ચસ્ત-બંધાયેલા] રહે છે. તે અવદશની ઇન્દ્રિયવિજયથી રહિત હવાથી વારંવાર અનાદિ સંસારમાં ભ્રમણ કરતા રહેશે. તેઓ આળતપના પ્રભાવથી દેવગતિ પામશે તો રિરકાળ સુધી અસુરભવનપતિ દેવ તથા કિલિવષક ( નીચી જાતના દે) આદિ પર્યાયમાં ઉત્પન્ન થશે. વિવિધવાદ નિરસન – ૩૩૧. પૂર્વોક્ત સર્વે મતાવલંબી પિતતાના દર્શનને મુક્તિનું કારણ કહે છે. ચાહે કે ઘરમાં નિવાસ કરનાર ગૃહસ્થ હોય કે વનમાં રહેનાર તાપસ હોય કે પ્રવજ્યા ધારણ કરેલ મુનિ અથવા પર્વતની ગુફામાં રહેનાર હોય, જે કોઈ અમારા આ દશનને અંગીકાર કરે છે તે એ દુઃખી મુક્ત થઈ જાય છે. તે પૂત મતાવલંબી અન્ય દર્શાનીઓ રૂડાનાવરણ આદિ માંની સંધિને નહી જાણતા, દુખેથી મુક્ત થવાને પ્રયત્ન કરે છે. પરંતુ તે લોકે નથી તે ક્રિયામાં પ્રવૃત્ત રહેતા તથા નથી હતા ધર્મ વિત્તા. આ રીતે [ અફળવાદનું સમર્થન કરનાર ] તે અન્યદર્શની એ સંસારને ( જમમરણની પરમ્પરાને ) પાર પામતા નથી. असंवुडा अणादीयं भमिहिंति पुणो पुणो। कल्पकालमुवज्जति ठाणा आसुर किदिवसिय ।। –74, મુ. , . ૨. ૧,૨, IT. - વિદ વાદ- નિલ ३३१. आगारभावसंता वि आरपणा वा वि पब्धया। इम दरिसणमावन्ना सव्वदुक्खा विमुच्चती ॥ જે જાવિ સfધ જજ ધર્માવિક | जे ते उचाइणो पर्वण ते ओहंतराऽऽहिता ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy