SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ३२६-३२९ आत्मषष्ठवाद વરાનાવાર [ ૬૨ અથવા ૩૨૬. સતિ પંચ નમૂના મેલિ આદતા आयछट्ठा पुणेगाऽऽहु आया लोगे य सासते ॥ दुओ ते ण विणस्सति नो य उएउजए अस । सब्वे वि सब्वहा भावा नियतीभावमागता ॥ -સુય. . , મ. ૨, ૩, ૬, T. ૨૫-૧૬ अवतारवायं३२७. सुद्धे अपावए आया इहमेगेसि आहितं । पुणो कीडा-पदोसेणं से तत्थ अवरज्झति ॥ इह संवुडे मुणी जाए पच्छा होति अपावए । वियर्ड व जहा भुज्जो नीरयं सरयं तहा ॥ -સુય. મુ. , ૬, ૩. ૨, II. ૨૬-૧૨ लोगवायसभिक्खा૩૨૮, રોકવાડ્યું નિશાને દરિ સrદિત विवरीतपण्णसंभूतं अण्णपण्णबुतिताणुयं ॥ આત્મવાદ૩૨૬, આ જગતમાં પંચમહાભૂત, અને છઠ્ઠી આત્મા છે. એવું કેટલાક વાદીઓએ પ્રરૂપણા કરી કહ્યું છે તથા “આત્મા અને લેક શાશવત તથા નિત્ય છે.” સહેતુક અને અહેતુક અને પ્રકારથી પણ પૃદ્ધ છએ પદાર્થ નષ્ટ થતા નથી, તેમ જ અસત-અવિદ્યમાન પદાથ કયારે પણ ઉત્પન્ન થતા નથી. બધા પદાથ સર્વથા નિયતભાવવાળા અર્થાત નિત્ય છે, અવતારવાદ - ૩૨૭, આ જગતમાં કેટલાકે ( દાર્શનિક કે અવતાર વાદીએ)નું મત છે કે આમા શુદ્ધ થઈને ૫૫રહિત થઈ જાય છે. ફરી તે રાગદ્વેષના કારણે ત્યાં જ [ મેક્ષમાં જ ] બંધાઈ જાય છે. આ મનુષ્યભવમાં જે જીવ સંવૃત્ત-સંયમનિચલાદિમાં રત બની જાય છે અને પછી નિષ્પા૫ બની જાય છે-જેમ જ રહિત નિર્મળ જળ કરી સરાક મલિન થઈ જાય છે. તે જ પ્રમાણે તે [ નિર્મળ નિરૂપ આત્મા પણ કરી મલિન થઈ જાય છે. ]. લોકવાદ-સમીક્ષા ૩૨૮, આ લોકમાં કેટલાક લેકેનું કહેવું છે કે લોકવાદ પિરાણિકવાદ અથવા લેકપ્રચલિત માન્યતાઓવાળી વાતો સાંભળવી જોઈએ. પરંતુ વાસ્તવમાં) તવિપરીત બુદ્ધિથી ઉત્પન્ન થયેલા છે, તત્વ વિરોધી પ્રજ્ઞા દ્વારા રચેલે છે અને તેમાં બીજા અવિવેકીએની વાતનું અનુસરણ છે, તે જ લોકવાદ છે. - આ લોક ચાનત છે, નિત્ય છે અને શાશ્વત છે. તેને કદી નાશ થતો નથી અથવા આ લોક સંતવાન છે, રીમારહિત અને નિત્ય છે એમ વ્યાસ આદિ ધીર પુરુષોએ કહ્યું છે. આ લોકમાં કેટલાકનું કહેવું એમ કે છે - કઈ પુરુષ અસીમ :દાર્થોને જાણે છે છતાં સવં તે નથી જ. દેશળની અપેક્ષાએ તે ધીર પુરુષ -પરિમાણ સહિત - એક સીમા સુધી જાણે છે. આ લેકમાં જેટલાં ત્રસ અને સ્થાવર પ્રાણીઓ છે તેઓ અવશ્ય અન્યાન્ય પર્યાયમાં પરિવર્તનમાં જય છે, [તેથી તે] ત્રસ જીવ મરીને સ્થાવર થાય છે અને સ્થાવર મરીને ત્રાસ થાય છે. પંચ સ્કંધવાદ - ૩૨૯, કેટલાક અજ્ઞાનીઓનું કહેવું એમ છે કે - આ ક૨૯. કેટલાક અ સંસારમાં કેવળ પાંચ કંધ જ છે અને તે સ ક્ષણમાત્ર સ્થિર રહેનાર છે. આ સ્કથી ભિન્ન કે અભિન્ન ઉત્પન્ન થનાર આત્મા નામને પૃથ; પદાર્થ કેઈ છે જ નહિ. अणते णितिए लोए सासते ण विणस्सति । अंतचं णितिय लोए इति धीरोऽतिपासति ॥ अपरिमाण विजाणाति इहमेगेसि आहितं । सब्चत्य सपरिमाणं इति धीरोऽतिपासति । जे केइ तसा पाणा चिट्ठन्ति अदु थावरा। परियाए अस्थि से अज तेण ते तस-थावरा ॥ --4. , ૨, ૪, ૨, ૩, ૪, art, -૮ પંચર્વણા'૩૨૨. ઇન ધે વરેને વાઢા ૩ નો अन्नो अणनो णेव हु हेउय च अहे उय ॥ ૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy