SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ ] arty अकारंकवाद सूत्र ३२३-३२५ ईसरेण कडे लोए पहाणाति तहावरे । જીવ અને અજીવથી યુક્ત તથા સુખદુઃખથી जीवा-जीवसमाउत्ते सुह-दुक्खसमन्निए ॥ સમવિત આ લોક ઈવર દ્વારા રચાયેલું છે. એવું કોઈ કહે છે) તથા બીજા (સાંખ્ય) કહે છે (આ લોક) પ્રધાન (પ્રકૃતિ આદિ દ્વારા અનેલું છે. सयंभुणा कडे लोए इति वुत्तं महेसिणा। સ્વયભુએ (વિધ અવા કેઈ અપે) આ मारेण संथुता माया तेण लोए असासते ॥ લોકને છાના છે, એવું અમારા મહર્ષિએ કહ્યું છે. યમરાજે આ માયા રચી છે માટે આ લેક અશાવત, અનિત્ય (પરિવર્તનશીલ) છે. मावणा समणा एगे आह अंडकडे जगे। કેટલાક બ્રાહ્મણ અને શ્રમણે જગતને ઈડામાંથી असो तत्तमकासी य अयाणंता मुसं वदे ॥ અને શું કહે છે તથા (તેઓ કહે છે) બ્રહ્માએ તવ (પદાથ સમૂહ) બનાવેલ છે. પરંતુ તવને ન જાણનારા એ (અાની) મિથ્યા જ આવું કહે છે. सपहिं परियापहि लोयं बया कडे ति य । (પૂર્વોક્ત અન્ય દર્શન) પિતાની કલ્પના तत्तं ते ण विजाणती ण विणासि कयाइ वि ॥ અનુસાર આ લોકને અનાવેલે કહે છે, પરંતુ તેઓ (સવ અન્ય દર્શન) વસ્તુતત્ત્વને જાણતા નથી, કારણકે આ લોકને કયારે પણ નાશ નથી. अमण्णुण्णसमुप्पादं दुक्खमेध विजाणिया । દુઃખ અમને અનુષ્ઠાનથી ઉત્પન્ન થાય છેसमुप्पादमयाणता किह नाहिति संवर' ॥ એ જાણી લેવું જોઈએ. દુઃખની ઉત્પત્તિનું કારણ ન જાણનારા લોકો દુઃખ રોકવાને ઉપાય (સંવ૨) –આ.મુ., ૨, ૩.૩, IT.-૬૦ કેમ જાણી શકે? अकारकवाई-- અકા૨કવાદ३२४. कुच च कारवं चेव सव्यं कुळां विज्जति । ૩૨૪. આત્મા પતિ કેઈ કિયા કરતા નથી, તેમ જ બીજા पां अकारओ अम्पा एवं ते उ पगम्भिया ॥ પાસે કરાવતા પણ નથી, આ બધી ક્રિયાને કર નાર આત્મા નથી. આ પ્રમાણે આભ અકારક છે. આ પ્રમાણે તે (અકારકવાદી સાંખ્ય આદિ) (પોતાના મતની) પ્રરૂપણ કરે છે. जे ते उ वाइणो एवं लोए तेसिं कुओ सिया। જે કે પૂર્વોક્તવાદી (તજજીવ-તછરીરવાદી) तमातो ते तमं जति मंदा आरंभनिस्सिया॥ તથા અકારકવાદી આ પ્રમાણે “શરીરથી ભિન –ય... ૧, ૫.૬, ૩.૦, IT. ૧૩-૧૪ આમા નથીઇત્યાદિ તથા “આત્મા અકર્તા અને નિકિય છે એમ કહે છે. તેમના મતમાં આ લેક ( ચાતુગંતિક સંસા૨ કે પલેક) કેવી રીતે ઘટી શકે ? વાસ્તવમાં તે મૂઠ અને આરંભમાં આસક્તવાદી એક (અજ્ઞાન) અંધકારથી નીકળી બીજા અંધ કારમાં જાય છે. एगप्पवाई એકાત્મવાદી૩૨. ગંદા ૧ પુદીને હીરા ૩૨૫, જેમ એક જપૃથ્વી તુપ(પૃથ્વીપિંડ) અનેક રૂપમાં एवं भो! कसिणे लोग, विष्णू नाणा हि दीसण ॥ દેખાય છે, હે જીવ! એ જ પ્રમાણે સંપૂર્ણ લોકમાં (વ્યાતિ) આત્મા અનેક રૂપમાં દેખાય છે, અથવા (એક) આત્મરૂપ (આ) સંપૂર્ણ લેક અનેક રૂપમાં દેખાય છે. एवमेगे त्ति जपति, मंदा आरम्भणिस्सिया। આ પ્રમાણે કેટલાક મંદમતિ (અજ્ઞાની) एवं किच्चा सयं पावं, तिवं दुक्खं नियच्छइ ॥ આત્મા એક જ છે' એવું કહે છે, (પરંતુ) આરં ભામાં આસક્ત રહેનાર વ્યક્તિ પાપકર્મ કરી સ્વયં -- મુ., ૨, ૩ , ,૧-૨ ૦ એક જ દુ:ખ ભોગવે છે (બીજા નહિ). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy