SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ २२६ ] चरणानुयोग अहिंसा - स्वरूप सूत्र ४२१ ४. वीरासणिएहि, ५. णेसज्जिपहि, ૪. વીરાસનિકે એ ૫. Rષધિઓ ૬. સુકાદufé, ૭. ઢાંકafé, ૬. ડાયતિએ ૭. લગડશાયિકોએ ૮, પાર, ૨. શિયાપદં, ૮. એકપાવકોએ ૯ તાપકે એ १०. अप्पावपहि, ११. अणिटुभएहि, ૧૦. અગ્રાવત ૧૧ અનિકઠીવાએ १२. अकंडूयहिं, १३. धुयकेसमंसुलोमणखपहि, ૧૨. અકયાએ ૧૩. ધતકશે – મિશ્રમ-નખવાળા અર્થી માથાના વાળ, દોટી, મૂછ અને નાના સંસ્કારને ત્યાગ કરનારા એએ, १४. सब्वगायपडिकम्मविप्पमुक्केहि, ૧૪. સંપૂર્ણ શરીરનું પ્રક્ષાલન આદિ સંસ્કારના ત્યાગીઓએ, सुयहरविइयत्थकायबुद्धीहि धीरमइबुद्धिणो य । મૃતધરે દ્વારા તવાને અવગત કરનારી जे ते आसीविसउग्गतेयकप्पा, णिच्छयवव- બુદ્ધિના ધારક મહાપુરુએ (અહિંસા ફાગવતીનું) सायपज्जत्तकयमईया, णिच्च सज्झायज्झा સભ્ય પ્રકારે આચરણ ર્યું છે. (આનાથી અતિરિત) આશીવિષ સર્ષ સમાન, णअणुबद्धधम्मझाणा, पंचमहब्धयचरित्तजुत्ता, ઉચ તેજથી સંપન્ન મહાપુરુએ, વસ્તુતત્વને समिया समिइसु समियपावा छविहजगध નિશ્ચય અને પુરુષાર્થ – બન્નેમાં પૂર્ણ કાર્ય કરનારી छला णिच्चमप्पमत्ता एपहिं अण्णेहि य जा બુદ્ધિથી સંપન મહાપુરુએ, નિત્ય સ્વાધ્યાય सा अणुपालिया भगवई। અને ચિત્તવૃત્તિ નિરોધ રૂપ ધયાન કરનારા તથા -~anહ. સુ. ૨, ૫, મુ. ૪ ધમકાનમાં નિરંતર શ્ચિકને લગાડી રાખનાદા પુરોએ, પાંચ મહાવત સ્વરૂપ ચારિત્રથી યુક્ત તથા પાંચ સમિતિઓથી સંપન્ન, પનું શમન કરનારા, છ વનકાય રૂપ જગતના વિલ, નિરંતર અપ્રમાદી રહીને વિચરણ કરનારા મહાત્માઓને તથા અન્ય વિવેક-વિભૂષિત પુરુષોએ અહિંસા ભગવતીની આરાધના કરી છે. अप्पसमदिट्ठी આત્મસમદષ્ટિ४२१. तुम सि णाम तं चेव हतब्धं ति मपणसि, ૮ર૧. જેને તું મારા વિચાર કરી રહ્યો છે, તે તું સ્વયં છે. तुम सि णाम तं चेव जज अज्जावेतव्वं ति જેના પર તુ હુકમ ચલાવવાનો વિચાર કરે મણિ, છે, તે તું સ્વય છે, तुम सि णाम तं चेव जपरितावेतब्धं ति જેને તું દુઃખી કરવા ઇરછે છે, તે સ્વયં તું છે. મvorતિ, तुमंसि णाम तं चेव जंपरिघेतव्वं तिमण्णसि, જેને દાસ બનાવવાના હેતુથી ગ્રહણ કરવા ઇરછે છે, તે રવયં તુ છે. एच' त' चेव उद्दवेतचं ति मण्णसि । જેને તું મારી નાખવા ઇચછે છે, તે સ્વયં તુ છે. अंजू चेय पडिबुद्धजीवी। तम्हा ण हंता, રાની પુરૂષ જુ-સરળ હોય છે, તે પ્રતિધ જ વિ શાતા ! પ્રાપ્ત કરી જીવનારા હોય છે, જેથી કરીને તે સ્વય હનન કરતા નથી તથા બીજા દ્વારા હનન કરાવતા નથી. अणुसंवेयणमपाणेणं जं हतव्वं णाभिपत्थए । કૃતકર્મનાં અનુરૂપ પિતે જ તેનું ફળ ભેગવે –3. સુ. ૨, ૫. 3, ૩. , . ૬૦૦ છે, માટે કેઈનું હનન કરવાની ઇચ્છા કરશે નહિ. ४२१. (क) इणमेव णावखंति, जे जणाधवचारिणो। કર૧. (ક) જે પુરુષો મેક્ષ તરફ ગતિશીલ છે, તે અસંયમી जाती-मरणं परिण्णाय, चरे संकमणे दढे ॥ વનની ઈચ્છા કરતા નથી, પરંતુ તેઓ જમમરણને જાણીને મેક્ષના સેતુ પર દઢતાપૂર્વ ચાલે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy