SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ ४४८ चरणानुयोग गढिए अणुपरियट्टमाणे । संधिं विदित्ता इह मच्चिएहिं । एस वीरे पसंसिते जे बद्धे पडिमोयए । આ. સુ. શ્ન, અ. ૨, ૩, ૬, સુ. ૬૦-૬ कामभोगे आसत्ति - णिसेहो - ८५७. लद्धे कामे ण पत्थेज्जा, विवेगे एसमाहिए । आरियाई सिक्खेज्जा, बुद्धाणं अंतिए सया || સુય. સુ. શ્ન, અ. ૧, ૪. ૩૨ - कामभोग- आसक्ति-निषेध ૮૮. શિન્દ્રે સદ્-સેતુ, ગરંભેસુ ગળિસિત્તે 1 सव्वेतं समयातीतं, जमेतं लवितं बहुं ।। - ८५९. लद्धा हुरत्था पडिलेहाए आगमेत्ता आणवेज्जा अणासेवया । સૂય. સુ. , . ૬, 7. ૩૧ कामगुणे मुच्छा - णिसेहो ८६०. जे गुणे से आवट्टे जे आवट्टे से गुणे । આ મુ. ૬, ૩. ૧, ૩. o, સુ. ૨૪૧(7) Jain Education International उड्ढ अहं तिरियं पाईणं पासमाणे रूवाई पासति, सुणमाणे सद्दाई सुणेति । एस लोगे वियाहिए ! एत्थ अगुत्ते अणाणाए । उड् अहं तिरियं पाईणं मुच्छमाणे रूवेसु मुच्छति, सावि । पुणो पुणो गुणासाए वकसमायारे पत्ते गारमावसे । ઞ. સુ. , ઞ. ૨, ૩, ૬, સુ. ૪o सदसवणासत्ति - णिसेहो ८६१. से भिक्खू वा भिक्खुणी वा मुइंगसद्दाणि वा नंदीसद्दाणि वा झल्लरीसद्दाणि वा अण्णतराणि वा तहप्पगाराइं विरूवरूवाई वितताई सद्दाई कण्णसोयपडियाए णो अभिसंधारेज्जा गमणाए । सूत्र ८५७-६१ કામભોગોમાં આસક્ત પુરુષ સંસારમાં પરિભ્રમ કર્યા કરે છે. આ સંધિ (મરણધર્મા શરીર) ને જાણી વિરક્ત બને. તે શૂરવીર પ્રસંશનીય છે, તે જ વ્યક્તિ સંસારના બંધનમાં બંધાયેલ પ્રાણીઓને મુક્ત કરે છે. કામભોગોમાં આસક્તિનો નિષેધ - ૮૫૭.સાધુ પ્રાપ્ત થયેલ કામભોગોની ઈચ્છા ન કરે, તેને જ વિવેક કહ્યો છે. સાધુ આચાર્ય આદિ જ્ઞાનીજનો પાસેથી હંમેશા આચારની શિક્ષા પ્રાપ્ત કરે, ૮૫૮.શબ્દ યાવત્ સ્પર્શમાં અનાસક્ત રહે, તેમ જ સાવદ્ય અનુષ્ઠાન ન કરે. અહીં સાધુ માટે જે સ્વરૂપ કહેવામાં આવ્યું છે તે સંપૂર્ણ-વૈકાલિક છે. ૮૫૯.દીર્ઘદષ્ટિથી વિચાર કરીને જાએ કે પ્રાપ્ત થયેલા કામભોગો સેવન કરવા યોગ્ય નથી. તેથી બીજાને સેવન ન કરવાનો ઉપદેશ આપે, અને તેના કટુ પરિણામોનું શિષ્યને જ્ઞાન કરાવે, કામગુણોમાં મૂર્છાનો નિષેધ – ૮૬૦. જે ગુણ (શબ્દાદિ ઈન્દ્રિયોના વિષયો) છે તે આવર્ત અર્થાત્ સંસારના કારણો છે, અને જે આવર્ત છે તે ઈન્દ્રિયોના વિષયો છે. આ જીવ ઉર્ધ્વ, અધો, તિી અને પૂર્વાદિ દિશાઓમાં વિવિધ રૂપોને જુએ છે. તેમ જ શબ્દોને સાંભળે છે. ઉદિશામાં, અધોદિશામાં, તિર્કી દિશામાં અને પૂર્વાદિ દિશાઓમાં, મનોજ્ઞ વસ્તુઓમાં અને મનોજ્ઞ શબ્દોમાં આસક્ત બને છે. આ આસિત સંસાર કહેવાય છે. જે શબ્દાદિ વિષયોમાં પોતાના ચિત્તની વૃત્તિનું ગોપન કરતા નથી, તે ભગવાનની આજ્ઞાની બહાર છે. જે વારંવાર શબ્દાદિ વિષયોમાં આસક્ત બની કુટિલતા-અસંયમનું આચરણ કરે છે તે પ્રમાદી છે. પોતાને ત્યાગી સાધુ કહેવડાવે છે, પણ વાસ્તવમાં તે ગૃહસ્થાવાસમાં જ છે. શબ્દશ્રવણમાં આસક્તિનો નિષેધ કે ૮૬૧, સાધુ કે સાધ્વીએ કોઈ સ્થાને મૃદંગના શબ્દ, તબલાના શબ્દ, ઝાલરના શબ્દ અથવા આ પ્રકારના કોઈપણ વિતતવાદ્યોના શબ્દો સાંભળવાની ઈચ્છાથી તે સ્થાન પર જવું ન જોઈએ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy