SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ मणूसो २९८ ] चरणानुयोग मृषावाद विरमण भावना सूत्र ५५० एवं अणुवीइसमिइजोगेण भाविओ भवइ આ પ્રમાણે જેનો અંતરાત્મા અનુવિચિત્ય સમિતિના પગથી યુકત થાય છે તેને અંતअतरप्पा संजय-करचरण णयण-वयणो सरो રાત્મા હાથ, પગ, નેત્ર તથા મુખની પ્રવૃતિ सच्चधज्जवसंपण्णो। ચતના પૂર્વક સંયમિત કરનાર થઈ જાય છે. તેથી શોર્ય તથા સરલ સત્યથી પરિપૂર્ણ થઈ જાય છે. बिइयं-कोहो ण सेवियवो, कुद्धो चंडिक्किओ બીજી ભાવના ક્રોધ કરવું ન જોઈએ. ફોધી તેમજ રોદ્ર સ્વભાવી મનુષ્ય१. अलिय भणेज्ज, पिसुणं भज्ज, फरुस ૧. અસત્ય ભાષણ કરે છે, પેશન્ય-નિંદા કરે છે, भणेज्ज, अलिय पिसुण-फरुस भणेज्ज । કઠે૨ વચન લે છે અને અસત્ય પિશન તથા કઠેર વચનનો પ્રવેશ કરે છે. ૨. વરદં રે, ઘેરું જ , વિજાદુ ૨. કલહ કરે છે, વેર કરે છે, વિકથા કરે છે અને करेजा, कलह वेरं विकह करेजा, કલહ, વેર તથા વિકથા કરે છે. ३. सच्चे हणेन्ज, सीलं हणेज्ज, विणय ૩. સત્યને ઘાત કરે છે, શીલને વાત કરે છે, हणेज्ज, सच्च सील विणयं हणेज्ज । વિનયને ઘાસ કરે છે. અને સત્ય, શીલ તથા વિનયને ઘાત કરે છે. ૪. તો મન, વઘુ મઝ, અન્ન, ૪. શ્રેષને પાત્ર બને છે, દેવને પાત્ર બને છે, वेसो वत्थु गम्मो भवेज्ज । નિંદાને પાત્ર બને છે અને શ્રેષ, દોષ, તથા પત્ત અvri ૪ gયમr૪ મન દજિા નિંદાને પાત્ર બને છે. ક્રોધાગ્નિથી પ્રજવલિત બને છે. તે આ संपलित्तो तम्हा कोहो ण सेवियचो । પ્રકારે કે અન્ય પ્રકારે મૃષાવચન બોલે છે. માટે ક્રોધ કરવું ન જોઈએ. एवं खंतीइ भाविओ भवइ अंतरप्पा संजयकर આ પ્રમાણે જેને અંતરાત્મા ક્ષમાથી चरण-णयण-वयणो सूरो सच्चवज्जयसंपण्णो। ભાવિત હોય છે, તેનાં હાથ, પગ, નેત્ર તથા મુખની પ્રવૃત્તિ યતના પૂર્વક સંયમિત થઈ જાય છે. તેથી તે શીય અને સરલ સરયથી પરિપૂર્ણ થઈ જાય છે. ततियं-लोहो न सेवियचो-- ત્રીજી ભાવના : લોભ ક ન જોઈએ. લોભ-લાલચુ મનુષ્ય१. लुतो लोलो भणेज्ज अलियं, खेत्तस्स व ૧. ક્ષેત્ર અને વાસ્તુ (ખેતર-મકાન આદિ) માટે वत्थुस्स च करण । સિંધ્યા ભાષણ કરે છે. २. लुद्धो लोलो भणेज्ज अलियं, कित्तीए व ૨. કીતિ અને લોભ માટે મિથ્યા ભાષણ કરે છે. लोभस्स व करण । ३. लुद्धो लोलो भणेज्ज अलियं, रिद्धीए घ ૩. હદ્ધિ અને સુખ માટે મિથ્યા ભાષણ કરે છે. सोक्खस्स व कपण । ४. लुद्धो लोलो भणेज्ज अलियं, भत्तस्स घ ૪. આહાર અને પાણી માટે મિથ્યા ભાષણ કરે છે. पाणस्स व कपण । ५. लुद्धो लोलो भणेज्ज अलियं, पीढस्स પ. પાટ અને ફલક માટે મિથ્યા ભાષણ કરે છે. व फलगस्स व कपण । ६. लद्धो लोलो भणेज्ज अलिय', सेज्जाप व ૬. શમ્યા અને સસ્તારક માટે મિથ્યા ભાષણ संथारगरस व करण । ७. लुद्धो लोलो भणेज्ज अलिय, वत्थस्स व ૭. વસ્ત્ર અને પાત્ર માટે મિયા ભાષણ કરે છે. पत्तस्स घ करण । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy