SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ વારિકા – નાસા - નિધિ चारित्राचार [ २३५ 'કાઈITYમ" નિ 0 ધામા, કમળ કેટલાક વેપારી સાધુઓ કહે છે કે અમે बिरूवरूवेहि सत्यहि उदयकम्मसमारंभेणं उदय અણુગાર છીએ” છતાં પણ તેઓ અનેક પ્રકારનાં सत्यं समारंभगाणे अपणे व ऽणेगरूवे पाणे સ્વાના પ્રયાસ અકાય સંબંધી આરંભ મારા કરી ની હિંસા કરે છે તથા અપविहिंसति । કાયના છાની હિંસાની સાથે તેનાં આશ્રિત અનેક પ્રકારના છની પણ હિંસા કરે છે. साथ खलु भगवता परिणा पवेदिता - અપકાયના રસમારંભના વિષયમાં ભગવાને પરજ્ઞા-વિવેક સમાન છે. ' इमस्स चेव जीवितस्स परिचंदण माणण. છતાં પણ આપણી જીવનનિર્વાહ માટે, કરો पुययाए । जाती-सरण-मोयणाप दुक्खपडिघात મા, માન-પૂજન માટે, જન્મ - મરણથી મુક્ત થવા માટે, દુ:ખોના નિવારણ માટે સ્વય અકાયની हेतु' रो सयमेव उदयसत्थ समारंभति, હિંસા કરે છે, બીજા પાસે કરાવે છે અને અપકાયની अण्णेहि वा उदयसत्थ समारंभावेति, अपणे હિંસા કરનારની અનુમંદના કરે છે. वा उदयसत्थं समारंभंते समगुजाणति । तं से अहिताए, तं से अवोधए । એવી હિંસા તેના અહિત માટે હોય છે. તેના માટે તે રમાનનું કારણ બને છે. * . से नं सवुज्झमाणे आयाणीयं समुद्याप । સાધક એવું જાણુ સાધનામાં સંલગ્ન અને खोच्चा भगवतो अणगाराणं इहमेगेसि णाने તીર્થકર અથવા શ્રમજને પાસેથી સાંભળી भवति-पस खलु मोहे, एस खलु गंथे, एस રાધ પ્રાપ્ત કરી કેટલાંક પ્રાણીઓને પરિજ્ઞાન થાય છે કે હિંસા એ કર્મ બંધનું કારણ છે, મેહનું खलु मारे, एस खलु निरण । કારણ છે, કચ્છનું કારણ છે, નરકનું કારણ છે. इच्चत्य गढिए लोए, जमिण विरूवरूवेहि [છતાં પણ જીવ પિતાનાં કાર્યોમાં આસક્ત सत्थेहि उदयसत्थ-कम्मसमारंभेणं उदयसत्थं થઈ અનેક શસૅ દ્વારા અપૂકાય-કર્મ-સમારંભથી समारंभमाणे अण्णे वणेगरूवे पाणे અપૂકાયના જીની હિંસા કરે છે અને સાથે અન્ય અનેક પ્રાણુઓની પણ હિંસા કરે છે. विहिंसति । નેમિન્ગ संति पाणा उदयणिस्सिया जीवा अणेगा। પાણીના આશ્રયે અનેક પ્રકારના જ રહે છે. इह व सलु भो अणगाराण उदय-जीवा હે મનુષ્ય ! આ અણગાર ધર્મમાં, અર્થાત वियाहिया । અહંત-દર્શનમાં, પાણીને સ્વયં સજીવ કહ્યું છે. साथ चेन्थ अणुवीयि पास। અપકાયનાં અનેક ભિન્ન ભિન્ન શસ્ત્ર કહ્યાં છે. તે દર તિન કરીને છે. पुढो सत्थं पवेदित । ભગવાને અપકાયનાં અનેક ભિન્ન ભિન્ન શસ્ત્ર બતાવ્યાં છે. अदुवा अदिण्णादाण । કાચની હિંસા, માત્ર હિંસા જ નથી, અદત્તાદાન-ચેરી પણ છે. कपप णे, कपडणे पातु अदुवा विभूसाए। અમને કરે છે, અમારા સિદ્ધાંત અનુસાર અમે પીવા માટે પાણી લઈ શકીએ છીએ.” “અમને પીવા માટે તથા સ્નાન - ફોભા માટે પાણી વાપરવામાં કંઈ પણ દોષ લાગતો નથી.” ૧. નિકિતારે એમનાં સાત રાસ આ પ્રમાણે બતાવ્યાં છે૧. કુરાન-: નામાંથી પાણી કાઢવું ૪. સ્વાય શાસ્ત્ર -એક સ્થાનનું પાણી બીજા સ્થાનના પાણીનું પાત્ર છે. , ગાડાન –પાણી ગાળવ્યું પ. પરકાય શાસ્ત્ર – માટી, તેલ, હાર, સાકર, અને આદિ. 3. ધાવન–પાણીથી ઉપકરણ--વાસણ આદિ ધાવી ૬, ૧૬ભય શસ્ત્ર - પાણીથી ભીની માટી આદિ છે, ભાવ રવે-એરસંગમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy