SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ चउत्थो उवहाणायारो ૨૨૦ ] જwાનુગ श्रुतधर-प्रकार સૂત્ર ૨૨૨-૨૩ जहा से सयंभूरमणे, उदही अक्लओदए । જે પ્રમાણે અક્ષય જળવાળે સ્વચભૂરમણ नाणारयणपडिपुण्णे, एवं हवइ बहुस्सुए।। સમુદ્ર અનેક પ્રકારનાં રત્નથી ભરેલું હોય છે. એ જ પ્રમાણે બહુત સાધુ અક્ષયજ્ઞાનથી પરિ "પૂણ હેય છે. समुद्दगम्भीरसमा दुरासया, સમુદ્ર સમાન ગંભીર, કઇ રહિત, અવિચલિત, ___ अचक्किया केणइ दुष्पहसया । કોઈ પણ દ્વારા અપરાજેય, વિપુલ શ્રત જ્ઞાનથી सुयस्स पुण्णा विउलस्स ताणो, પૃણુ અને રક્ષક બહુત મુનિએ કમેને ક્ષય કરી ઉત્તમ ગતિમાં (સેક્ષમાં) ગયા છે. खवित्त कम्मं गइमुत्तम गया । तम्हा सुयमहिडेजा उत्तमढगवेसए । માટે ઉત્તમ ગતિ (મોક્ષ)ની ગવેષણ કરનાર जेणप्पाणं परं चेव, सिद्धि संपाउणेज्जासि ॥ મુનિ આગમને આશ્રય લે જેથી તે સ્વયંને અને --૩૪. મ. ૧૨, Nr. :- ૨૨ બીજી સાધકને પણ સિદ્ધિ (મેક્ષ)ની પ્રાપ્તિ કરાવી શકે. अबहुस्सुय सरूधं-- અબહુતનું સ્વરૂપ२२३ जे यावि होइ निविज्जे, थद्धे खद्ध अणिग्गहे। ૨૩. જે વિદ્યાહીન છે, વિદ્યાવાન થવા છતાં પણ અહિમાની છે, જે અજિતેન્દ્રિય છે, જે વારંવાર अभिक्खणं उल्लवई, अविणीए अवहुस्सए ॥ અસંબદ્ધ બોલે છે, જે અવિનીત છે તે અબહુત ૩૪, ઝ, 3, T. ૨ કહેવાય છે. થે ઉપધાનાચાર सिक्खारिह શિક્ષા-ગ્ય૨૨૪, વસે ગુજરે નિર્ચ, ગોવં યુવરાજ | ૨૪. જે સદા ગુરુકુળમાં વાસ કરે છે, જે સમાધિपियंकरे पियवाई, से सिक्ख लद्धमरिहई ॥ યુક્ત હોય છે, જે ઉપધાન (ત-અધ્યયનના સમયે તપ) કરે છે, જે પ્રિય કાર્ય કરે છે, જે પ્રિય એલે --. ૩, ૬, 1. ૨૪ છે - તે જ શિક્ષા પ્રાપ્ત કરી શકે છે. ૧. (ક) આગમનાં અધ્યયન-કાળમાં આયંબિલ આદિ તપ કરવું તે ઉપધાનાચાર છે. (ખ) પ્રત્યેક આગમનાં અધ્યયન કાળમાં કેટલું તપ કરવું તેનું વિસ્તૃત વિવરણ પ્રાપ્ત આગમામાં નથી પરંતુ ‘ચોગાવહન વિધિ વિવેચક કેટલાક ગ્રંમાં તપની વિધિ છે. ઉપધાન પરિભાષા(1) उपसमीपेऽधीयते क्रियते सूत्रादिकं येन तपसा तदुपधानम् । (घ) अधीयते उवष्टभ्यते श्रुतमनेनेति उपधानम् । (ચ) આચારાંગ શ્રત ૧, અ. ૯ માં યુવાનનુN (ઉપધાનશ્રા) નામનું અધ્યયન છે. આ અધ્યયનમાં ભગવાન મહાવીરની તપોમ સાધનાનું વર્ણન છે. (૭) સૂત્રકૃતમમાં થા ૧, અ. ૧૧, ગા. ૩પ માં “ઉપધાન ” શ્રમણનું વિશેષણ છે. (જ) સ્થાનાંગ અ, ૨, ૩, ૩, સૂ-૮૪ માં “ઉપધાન -પ્રતિમાને ફુલેખ છે, ૩/ન તedવતવધાનઘતિમાં કુશ મિ! પ્રતિમા જાયTIRાતિમારિ (બ) સ્થાનાંગ અ ૪. ઉદે, ૧, ૨ ૨૫૧માં પણ ઉપધાન પ્રતિમાના ઉલ્લેખ છે. () સ્થાનાંગ અ. ૪, ઉં. ૧, સૂ. ૨૩૫માં ચાર અંતક્રિયાઓમાં ઉપધાનવાન અનગારનું વિશેષણ છે. (2) સૂત્રકૃતાંગ-કુ. ૧, અ-૨, ૭ ૧, ગા. ૧૫ માં એક સુંદર રૂપક આપેલું છે. જેમ પક્ષી પંખ ફફડાવીને ધૂળ દૂર કરે છે, એ જ પ્રમાણે શ્રમણ ઉપધાન તપથી કર્મરજને દૂર કરે છે. (6) રાધાન-મહિમા- હું મરું વર્ચ, મુશરૂ ૩ë ટુહિં | ઇ માયુવાળા, સુન્ના મૂમધરું --आचारांग नियुक्ति, गाथा २८३ (૩) ઉપધાન તપના સંબંધમાં નિશીથ અને મહાનિશીથમાં અલ્પમાત્રામાં લખેલ છે. પરંતુ તેની પ્રતિએ અપ્રાપ્ત હેવાના કારણે અહી” લખેલ નથી. “વેતાંબર મૂર્તિપૂજક પરંપરામાં ઉપધાન તપ કરાવવાની પ્રથા પ્રચલિત છે. તે આ તપની આરાધનામાં શ્રાવક, શ્રાવિકાઓને જ વધુ પડતું સ્થાન આપે છે. “સખ્ત ઉપધાન વિધિ’ નામના પુસ્તકમાં સાત પ્રકારનાં ઉપધાન તપ વિધિ છે. તેની પ્રસ્તાવનામાં સંપાદમુનિએ લખેલ છે કે- “_દિન ૩TEાનસરોurદ નામનારાવિશ્વન પરમોદવિધિसम्पन्ना प्रकारान्तरेण निर्धारिता चासीत् , पर देशकालादिकं समालोच्य करुणावरुणालयैराचार्यः स क्रमो नितरां सुगमो भवेत्तथा पश्चात् परिवर्तितः ।। ઉપધાન તપના સંબંધમાં પ્રાચીન ગ્રંથ વિધિમપા” “આચાર દિનકર” અને “સમાચાર શતક' આદિમાં બધી જગ્યાએ લખેલ છે. જિજ્ઞાસુએ તે ગ્રાનો અભ્યાસ કરવા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy