SearchBrowseAboutContactDonate
Page Preview
Page 773
Loading...
Download File
Download File
Page Text
________________ ७०४ चरणानुयोग उद्दघोषणा सह वस्त्र याचना प्रायश्चित्त सूत्र १४९९-१५०२ उग्घोस जायणाए पायच्छित्त सुत्ताई ઊંચા સ્વરથી વસ્ત્રની યાચના કરવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્ર : १४९९. जे भिक्खू णायगं वा, अणायगं वा, उवासगं वा, १४८८. भिक्षु स्वतन पनि पास अनुपास अणुवासगं वा, गामंतरंसि वा, गामपहंतरंसि वा, પાસેથી, ગામમાં કે ગામમાર્ગમાં માંગી-માંગીને वत्थं ओभासिय-ओभासिय जायइ, जायंतं वा વસ્ત્રની યાચના કરે છે. (કરાવે છે, અને કરનારનું साइज्जइ । અનુમોદન કરે છે. जे भिक्खू णायगं वा, अणायर' वा, उवासगं वा, જે ભિક્ષુ સ્વજન, પરિજન, ઉપાસક, કે અનુપાસકને अणुवासगं वा, परिसामज्झा-.' उहवेत्ता वत्थे પરિષદમાંથી ઉઠાડી, માંગી-માંગીને તેની પાસેથી ओभासिय जायइ, जायंत वा साइज्जइ । વસ્ત્રની યાચના કરે છે, (કરાવે છે કે કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન उग्घाइयं । (प्रायश्यित्त.) मावेछ. - नि. उ. १८, सु. ७१- ७२ वत्थणीसाए वसणस्स पायच्छित्त सुत्ताई વસ્ત્રો માટે એક સ્થાને રહેવાનાં પ્રાયશિચત્ત સુત્ર: १५००. जे भिक्खू वत्थणीसाए उडुबद्धं वसइ, वसंतं वा १५००.भिक्षु वस्त्र भाटे 13 भीनी *तुम (मे साइज्जइ । स्थाने) २३ छ(२भावे छे) भने २नारन અનુમોદન કરે છે. जे भिक्खू वत्थणीसाए वासावासं वसइ, वसंतं वा જે ભિક્ષુ વસ્ત્ર માટે વર્ષાવાસમાં રહે છે, साइज्जइ। (२ावे छ) अने र नारनु अनुमोदन ४३ छे. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્યાતિક પરિહારસ્થાન उग्घाइयं । (प्रायश्चित्त) सावेछ. - नि. उ. १८, सु. ७३- ७४ सचेल अचेलसह वसणस्स पायच्छित्त सत्ताई સચેલ અચેલની સાથે રહેવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્ર : १५०१. जे भिक्खू सचेले सचेलयाणं मज्झे संवसइ, १५०१.४ सयेद भिक्षसलोनाक्ये रहेछ, (२पावेछ) संवसंतं वा साइज्जइ । અને રહેનારનું અનુમોદન કરે છે. जे भिक्ख सचेले अचेलयाणं मज्झे संवसइ, જે સચેલ ભિક્ષુ અચલકો ની વચ્ચે રહે છે, (રખાવે છે) संवसंतं वा साइज्जइ । અને રહેનારનું અનુમોદન કરે છે. जे भिक्खु अचेले सचेलयाणं मज्झे संवसइ, જે અચેલ ભિક્ષુ સચેલકોની વચ્ચે રહે છે, (રખાવે છે) संवसंतं वा साइज्जइ । અને રહેનારનું અનુમોદન કરે છે. जे भिक्ख अचेले अचेलयाण मज्झे संवसइ, જે અચેલ ભિક્ષુ અચલકોની વચ્ચે રહે છે, (રખાવે છે) संवसंतं वा साइज्जइ । અને રહેનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન अणुग्घाइयं । (प्रायश्चित्त)मावेछ. - नि. उ. ११, सु. ८७-९० गिहिवत्थोवओगकरणस्स पायच्छित सुतं ગૃહસ્થના વસ્ત્રોનો ઉપયોગ કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્રઃ १५०२. जे भिक्खू गिहिवत्थं परिहेइ, परिहेंतं वा साइज्जइ । १५०२. भिक्षु गस्थनां स्त्र ५३३ छ, (परावे छ) અને પહેરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક અનુઘાતિક પરિહારસ્થાન अणुग्घाइयं । (प्रायश्चित्त) सावे. नि. उ १२, सु. ११ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy