SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૨ પૂત્ર પ૦-૪ જ ઃ મેર-કમેક ધર્મ ગણાવના ५० दुविहे सामाण पण्णते, तं जहा ૫૦. સામાચિકના બે પ્રકાર કહ્યા છે યથા१. अगारसामाइए चेव, २. अणगारसामाइए ૧- અગર સામાયિક. ર - અણગાર સામાચિક. વેવ 'ટof૦ ૩૦ ૨, ૩, ૩૮ ५१. तिविहे धम्मे एण्णते, तं जहा ૧, યુગધર્મ, ૨. સિત્તઘર, પ૧. ધમ ત્રણ પ્રકારને કહ્યો છે. ૧- શ્રત ધર્મ - વીતરાગ ભાવનાની સાથે શાસ્ત્રોને સ્વાધ્યાય કરે. ૨- ચરિત્ર ધમ- મુનિ ને શ્રાવકના ધમનું પરિ પાલન કરવું. ૩- અસ્તિકાચ ધર્મ -પ્રદેશવાળાં દ્રવ્યને અતિકાય કહે છે અને તેના સ્વભાવને અરિતકાય-ધમ કહેવાય છે. ३. अस्थिकायधम्मे। ટાઇi se ૨, ૩૦ ૨, ૩ ? ૧૪ (?) પર. પ્રજ્ઞાપનાના ત્રણ પ્રકાર કહ્યા છે, યથા - ૧- જ્ઞાન પ્રજ્ઞાપના, ૨- દશન પ્રજ્ઞાપના, ૩- ચારિત્ર પ્રજ્ઞાપના. ५२. निविहा पण्णवणा पण्णत्ता, तं जहा ૬. બાળપvgવળા, २. दसणपण्णवणा, ३. चरित्तपण्णबणा। तिविहे सम्मे पण्णत्ते, तं जहा૨. ખાન, ૨. કળrછે, ૩. નિત્તા ટાળ૦૫૦ ૨, ૩.૪૫ ૦ ૨૧૮૨- સભ્ય ત્રણ પ્રકારનાં કહ્યાં છે. યથા૧-જ્ઞાન સમ્યફ, ૨-દર્શન સમ્યફ૩-ચારિત્ર સમ્યફ ५३. तिविहे भगवया धम्मे पण्णते, ते जहासुअहिन्झिए, g, सुतवस्सिए। जया सुअहिज्झिय भवइ, तया सुझाइय भवइ । जया सुमाइय भवइ, तया सुतवस्सियं भवइ । से सुअहिज्झिए, सुझाइए, सुतवस्सिए, सुयक्खापणं, भगवया धम्मे पण्णत्त । ठाण अ० ३, उ० ४, सु० २१७ ૫૩. ભગવાને ત્રણ પ્રકારને ધર્મ કહ્યો છે. ૧- સુ-અધીત (ગ્ય રૂપથી કરેલ અધ્યયનવાળો) ૨- મુ-યાત (ગ્ય રૂપથી કરેલ ચિંતનવાળા) ૩- સુ-તપસ્વિત (ગ્ય રીતે આચરેલ) જયારે ધમ સુ-અધીત હોય છે ત્યારે તે સુ- ત હોય છે. જ્યારે તે સુ ધ્યાત હોય છે ત્યારે તે સુ-તપસ્થિત હોય છે. સુ-અધીત, સુધ્યાત અને સુ-તપવિત ધર્મને ભગવાને સમ્યક્ ધર્મ કહ્યો છે. ૪. વિદે અને roorો, 7 જૂદા ૫. ધર્મ દશ પ્રકાર છે, આ પ્રમાણે गामधम्मे, नयरधम्मे, रधम्मे, पासंडधम्मे, ૧. ચામધામ ૨. નગરધમ, ૩. રાષ્ટ્રધમ ધો, પ, સંઘપ, કુવધ, ૪. પાખંડધર્મ, ૫. કુળધમ, ૬. ગણધર્મ ૭. સંઘધમ, ૮, શ્રતધર્મ, ૯, ચારિત્રધર્મ चरित्तधम्मे, अत्थिकायधम्मे । ૧૦. અસ્તિકાયધમ. કાળ ૦ ૦, મુ૭૬ ૦ ' ૧. આ દસ ધમાં પહેલા ચાર ધર્મ cલૌકિક ધર્મ છે. પાંચમે, છઠ્ઠો અને સાતમે લૌકિક અને લોકેનર બંને ધર્મ છે. આઠમો અને નવમો લોકેત્તર ધર્મ છે. દસમે દ્રચૂ ધર્મ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy