SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર ૧૦-૧૧ ब्रह्मचर्य-समाधिस्थान ચારિત્રાત્રા [ ૩૨૭ भेयं वालभेजा, उम्मायं वा पाउणिज्जा, વિચિકિત્સા ઉત્પન્ન થાય છે. दीहकालियं पा रोगायक' हवेज्जा, અથવા બ્રહ્મચર્યને વિનાશ થાય છે અથવા ઉન્માદ પેદા થાય છે. केघलिपन्नत्ताओ वा धम्माओ भंसेज्जा। અથવા દીર્ઘકાલિક રાગ તથા આતક થાય છે. तम्हा नो इत्थी-पसु-पण्डगसंसत्ताइ અથવા તેઓ કેવલી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ सयणासणाइ' सेवित्ता हवइ से निग्गंथे। થઈ જાય છે. -૩ર. ૩. ૨૬ ૩.૨ માટે જેઓ સ્ત્રી, પશુ અને નપુંસકથી આકીર્ણ શયન કે આસનનું સેવન કરતા નથી તે નિર્ચન્થ છે. ૧૨૦ ક વિત્તનછાdf, rદઉં કર કોઇ જા પહ૦. બ્રહ્મચર્યની રક્ષા માટે મુનિ એવા આવાસમાં રહે बम्भचेरस्स रनहा, आलयं तु निसेवए॥ જે એકાંત, અનાકીણું કે સ્ત્રીઓથી રહિત હોય, –૩ર. ૩૫, ૨૬, 11. ૨ . અન્નદું ઢળ, મv રથrissan 1 પહ૧. મુનિ બીજા માટે બનાવેલા ગૃહ, શયન કે આસનનું उच्चारभूमिसम्पन्न, इत्यी-पसु-विवज्जियं ॥ સેવન કરે, તે ગૃહ મળ-મૂત્ર વિસર્જનની ભૂમિથી -સ, . ૮, . યુકત તથા સ્ત્રી અને પશુથી રહિત સ્થાન લેવું જોઈએ. ५९२. विवित्तसेज्जासणजन्तियाणं, ओमासणाणं પ૨. જે વિવિકૃત શમ્યા અને આસનથી નિયત્રિત दमिइन्दियाणं । હૈિય છે, જે અલ્પ ખાય છે અને જીતેન્દ્રિય હોય न रागसत्त धरिसेह चित्तं, पराइओ છે, તેના ચિત્તને રાગ-દ્વેષ પરાજીત કરતા નથી. वाहिरिवोसहहिं॥ જેમ ઔષધિથી નાશ પામેલો રે ફરી શરીરને ઘેરતા નથી તેમ. जहा बिरालावसहस्स भूले, न भूसगाणं જેમ બિલાડીની વસ્તી પાસે ઉંદરેલું રહેવું घसही पसत्था। યિોગ્ય નથી, તે પ્રમાણે સ્ત્રીઓની વસ્તીમાં બ્રાपमेव इत्थीनिलयस्स मज्ज्ञ, न बम्भयारिस्स ચારીએ રહેવું યોગ્ય નથી. खमो निवासो॥ –37. , ૨૨, ૧, ૨૨- ५९३. मोहरं चित्तहरं, मल्ल-धूवेण वासियं । ૫૪. જે સ્થાન મનેહરચિથી આકણ, માળા તથા सकवाडं पण्डरुल्लोय, मणसा वि न पत्थए ।' ધૂપથી સુવાસિત, દરવાજ સહિત, શ્વેત ચંદરવાથી ત્રિકાળ ૩ મિધુર, તાજિરિમ યુક્ત હેય એવા સ્થાનની બ્રહ્મચારી મનથી પણ दुक्कराई निधारेउ', कामरागविवढणे ॥ અભિલાષા ન કરે. કામ-રાગનું સંવર્ધન કરનારા ઉપાશ્રયમાં –3. મ, રૂ, ના. ૪-૫ ઈન્દ્રિયને નિહ કરે (તેના પર નિયંત્રણ પ્રાપ્ત કરવું) ભિક્ષુ માટે દુષ્કર હેાય છે. ५९४. कामं तु देवीहि वि भूसियाई ૫૯૪. એમ તે ત્રણ ગુતિઓથી ગુપત મુનિઓને વિભૂन चाइया खोभइ तिगुत्ता। ષિત દેવીઓ પણ વિચલિત કરી શકતી નથી, तहा वि एगंतहियं ति नच्चा, विविसबासो છતાં પણ ભગવાને એકાંત હિતની દષ્ટિએ મુનિને मुणिणं पसत्थो॥ વિવિફત વાસ જ પેશ્ય કહ્યો છે. मोक्खाभिकंखिस्स चि माणवस्स संसारभीरुस्स સેક્ષ ચાહનારા, સંસારભીરુ તથા ધર્મમાં ठियस्स धम्मे। સ્થિત મનુષ્ય માટે લેકમાં કઈ પણ વસ્તુ એવી नेयारिस दुत्तरमत्थि लोए, जहित्थिओ કુસ્તર નથી, જેવી કુસ્તર મનનું હરણ કરનારી વામજા ! – ર.મ.રૂ૨,Nr. ૨૬-૧૭ સુકુમાર સુદી હોય છે. ૨. ધીરા રો ૨. સ્ત્રીકથા નિષેધ :કક, છળ દિત્તા વ૬, ૨ નિriા પહ૫. જે સ્ત્રીઓની વાત નથી કરતા તે નિગ્રંથ છે. ૫–તે મિત્તિ છે? "ઝ, એમ શા માટે? उ.-आयरियाह-निग्गंथस्ल खलु ઉ. એમ પૂછવાથી આચાર્ય કહે છે - જે સ્ત્રી - १ चित्तमिति न निझाए, नारिं वा सुअलंकिय । भक्तरं पिव दणं, दिही पडि समाहरे ॥ दस. अ. ८, गा, ५४ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy