SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ १२६] चरणानुयोग सम्यक्त्व रुचि सूत्र २७६ सम्मदसणिस्स दसविहा रुई२७६. निसगुपएसराई, आणारुई मुत्तधीयर इमेव । अभिगमवित्थाररुई, किरियासंखेवचम्मरई ॥' (૨) ખૂાસ્થળઢિયા, વનવા ચ ggT-પાઘ રા सहसम्मुइयासवसंवरो, रोण्ड उ निसग्गो ॥ સભ્યત્વની દસ પ્રકારની રુચિ૨૭૬. (૧) નિસગ રુચિ, (૨) ઉપદેશ રુચિ, (૩) આજ્ઞા રુચિ, (૪) રૂત્ર રુચિ, (૫) બીજ રચિ. (૬) અભિગમ રુચિ, (૩) વિસ્તાર રુચિ, (૮) ક્રિયા રુચિ, (૯) સક્ષેપ રચિ, (૧૦) ધ રુચિ , (૧) જે પરોપદેશ વિના માત્ર પોતાના આત્માથી ઉપજેલા જ્ઞાનથી અવગત જીવ, અજીવ, પુય, પાપ તથા આધવને જાણે છે, સંવ૨ આદિ ત પર શ્રદ્ધા કરે છે, તે નિસર્ગ રુચિ છે. જે જિનેન્દ્ર દ્વારા દષ્ટ અને ઉપદિષ્ટ ભામાં તથા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી વિશેષ પદાર્થો પર “આ આમ જ છે, જુદુ નાહી' એવી શ્રદ્ધા રાખે છે, તેને નિસગ રુચિવાળે જાણુ જોઈએ. (૨) જે બીજાના – છમસ્થ - અથવા જિન - ના ઉપદેશ દ્વારા વાદિ ભાવમાં શ્રદ્ધા કરે છે તેને ઉપદેશ રિવાળે ાણુ ઈએ. (૩) જે વ્યક્તિ રાગ-દ્વેષ, મેહ અને અજ્ઞાન દૂર થવાથી વીતરાગની આજ્ઞામાં રુચિ રાખે છે તે આજ્ઞા जो जिणदितु भावे, चउविहे सदहाइ सयमेव । एमेव नऽनह त्ति य, स निसगाई त्ति नायव्यो। (२) पए चेव उ भावे, उचइट्टे जो परेण सहहई। छउमत्थेण जिणेण य, उवारसरई त्ति नायबो॥ (૩) નો રોણો ગોર, પન્ના 14 અવાજં દા आणाण रोयतो, सो खलु आगारूई नाम ॥ (४) जो सुत्तमहिज्जन्तो,सुपण ओगाहई उसम्मत्त । अगेण बाहिरेण व, सो सुत्तरुइ नायवो ॥ (ક) જ છે, પરું નાસ્તા उदए व तेल्लविंदु, सो बीयरुइ ति नायव्यो॥ (૪) જે અંગ–પ્રવિષ્ટ અથવા અંગ-બાહ્ય સૂત્રને વાંચતા વાંચતા સભ્યત્વ પામે છે, તે સૂત્રરુચિ છે. (૫) જેમ પાણીમાં નાંખેલા તેલનું ટીપું પ્રસરી જય છે, તેમ જેની સભ્યત્વ (રૂચિ) એક પદથી (ત) અનેક પદોમાં ફેલાય છે. તેને બીજ િજાણુ જોઈએ. (૬) જેણે અગિયાર અંગ, પ્રકીર્ણક અને દૃષ્ટિવાદ આદિ શ્રત-જ્ઞાન અર્થ સાથે મેળવ્યું હોય તે અભિગમરુચિ છે. (૭) જેને દ્રાના બધા ભાવ, બધા પ્રમાણ અને બધા નય-વિધિઓથી ઉપલબ્ધ છે, તે વિરતારરુચિ છે. (६) सो होइ अभिगमई, सुथनाणं जेण अत्थओ વિટ્ટ | gવાર૪ કલા” gિvi રિદિવસે જ . (७) दव्याण सव्वभावा, सव्वपमाणेहिं जस्स ૩૮TI सम्याहिं नयविहीहिं, य,वित्थारमई ति नायव्यो॥ (८) देसणनाणचरित्ते, तबविणए सच्चसमिइ - મુકુ ! जो किरियाभावरुई, सो खलु किरियाई नाम ॥ (९) अणभिग्गहियकुट्ठी, संखेवरूई त्ति होइ नायब्यो। अविसारओ पवयणे, अणभिग्गहिओ य सेसेसु॥ (૮) દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વિનય, સત્ય, સમિતિ, ગુપ્તિ આદિ ક્રિયાઓમાં જેની વાસ્તવિક રુચિ છે તે ક્રિયા-રુચિ છે. (૯) જે જિન પ્રવચનમાં અકુશળ છે અને કોઈ પણ પ્રકારનાં પ્રવચને પણ જાણતા નથી, પરંતુ જેને કુદષ્ટિને આગ્રહ ન હોવાના કારણે સ્વકપ જ્ઞાન માત્રથી તત્વ-શ્રદ્ધા પ્રાપ્ત થાય છે, તેને સંક્ષેપ-રુચિ જાણુ ઈ એ. (૧૦) જે જિન-પ્રરૂપિત અસ્તિકાય-ધમમાં, ચુતધમમાં અને ચારિત્રધર્મમાં શ્રદ્ધા રાખે છે તેને ધમચિ જાણ જોઈ એ. (૨૦) નો કથિત ધર્મ, અવધvમે ઝું નિત્ત. ધર્મ જ ! सहा जिणाभिहियं, सो धम्मरुद त्ति नायचो॥ –37. , ૨૮, IT. ૨૬-૨૭ ૬ વા. ૫, ૬ ૦, સુ. ૭૫૧ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy