SearchBrowseAboutContactDonate
Page Preview
Page 670
Loading...
Download File
Download File
Page Text
________________ સુતારું सूत्र १२१७-१८ अज्ञात-राज-दोषायतन राजकुल गोचरी गमन प्रायश्चित्त सूत्र चारित्राचार ६०१ मुद्धाभिसित्तं रायाणं छ दोसायतणाई अजाणिय મૂર્ધાભિષિક્ત રાજાના છ દોષાયતન જાણ્યા વગર भिक्खागमण-पायच्छित्त-सुत्तं ગોચરીએ જવાનું પ્રાયશ્ચિત્ત સૂત્રઃ શર૨૭. પિવરવું ર0 રત્તિયા મુદિયા મુસિત્તા ૧૨૧૭ જે ભિક્ષુ શુદ્ધવંશીય મૂર્ધાભિષિક્ત રાજાનાં છ इमाई छद्दोसायणाई अजाणिय अपुच्छिय अगवेसिय દોષાયતનોને જાણ્યા વગર, પૂછયા વગર, ગવેષણા परं चउराय पंचरायाओ गाहावइकुलं કર્યા વિના, ચાર પાંચ રાત પછી પણ ગાથાપતિ पिंडवाय-पडियाए णिक्खमइ वा, पविसइ वा, કુળમાં આહાર માટે પ્રવેશ કરે છે અથવા નીકળે છે, णिक्खमंतं वा, पविसंतं वा साइज्जइ । (પ્રવેશ કરાવે છે અથવા બહાર કઢાવે છે) પ્રવેશ તે નહીં કરનારનું અથવા નિકળનારનું અનુમોદન કરે છે. ૨. હોકાર-સાળ વા, ૨. પંડીIR—સટાઈન વા, જેમ કે , ૧. કોષ્ઠાગારશાળા, ૨. ભાડાગારશાળા, 3. T-સાળિ વા, ૪. રર-સાળિ વાં, ૩, પાનશાળા, ૪. ક્ષીરશાળા, ૫. નસત્રણ વા, ૬. મહાસ-સાળ વા | ૫. ગજશાળા, ૬, મહાનસશાળા (રસોઈઘર) तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન अणुग्घाइयं । (પ્રાયશ્ચિત્ત) આવે છે. -. ૩. ૬, મુ. ૭ મુસિત્તરીયાળું ગત્તાયા માફ–ક્ષણ પાછા - યાત્રાએ નીકળેલા રાજાનો આહાર ગ્રહણ કરવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્ર : ૧૨૨૮. ને fબq forો રિયા મુદ્દાને મુસિત્તામાં ૧૨૧૮ જે ભિક્ષુ શુદ્ધવંશીય મૂર્ધાભિષિક્ત ક્ષત્રિય રાજા बहिया जत्ता-पट्ठियाण असणं वा-जाव-साइम वा યાત્રા માટે બહાર જઈ રહ્યો હોય તે સમયે તેના पडिग्गाहेइ. पडिग्गाहेंतं वा साइज्जइ । અશન યાવતું સ્વાદિમ આહાર ગ્રહણ કરે છે. (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू रण्णो खत्तियाणं मुद्दियाणं मुद्धाभिसित्ताणं જે ભિક્ષુ શુદ્ધવંશીય મૂર્ધાભિષિત ક્ષત્રિય રાજા बहिया जत्ता-पडिणियत्ताणं असणं वा-जाव-साइम યાત્રાથી પાછા ફરી રહ્યો હોય તે સમયે તેના એશન वा पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ । થાવતુ સ્વાદિમ લે છે, (લેવડાવે છે) લેનારનું અનુમોદન કરે છે. जे भिक्खू रण्णो खत्तियाणं मुद्दियाणं मुद्धाभिसित्ताणं જે ભિક્ષુ શુદ્ધવંશીય મૂર્ધાભિષિક્ત ક્ષત્રિય રાજા णइजत्ता-पट्ठियाणं असणं वा -जाव-साइमं वा નદીની યાત્રા માટે બહાર જઈ રહ્યો હોય તે સમયે पडिग्गाहेइ. पडिग्गाहेंतं वा साइज्जइ । તેના અશન યાવતુ સ્વાદિમ પ્રહણ કરે છે (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू रण्णो खत्तियाणं मुद्दियाणं मुद्धाभिसित्ताणं જે ભિક્ષુ શુદ્ધ વંશીય મૂર્ધાભિષિક્ત ક્ષત્રિય રાજા णइजत्ता-पडिणियत्ताणं असणं वा-जाव-साइमं वा નદીની યાત્રાથી પાછા ફરી રહ્યો હોય તે સમયે તેના पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ । અશન યાવત્ સ્વાદિમ ગ્રહણ કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू रण्णो खत्तियाणं मुद्दियाणं मुद्धाभिसित्ताणं જે ભિક્ષુ શુદ્ધવંશીય મૂર્ધાભિષિક્ત ક્ષત્રિય રાજા गिरिजत्ता-पट्ठियाणं असणं-वा-जाव-साइमं वा પર્વતીય યાત્રા માટે બહાર જઈ રહ્યો હોય તે સમયે पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ । તેના અશન યાવતુ સ્વાદિમ ગ્રહણ કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू रण्णो खत्तियाणं मुद्दियाणं मुद्धाभिसित्ताणं જે ભિક્ષુ શુદ્ધવંશીય મૂઘભિષિક્ત ક્ષત્રિય રાજા गिरिजत्ता-पडिणियत्ताणं असणं-वा-जाव-साइम પર્વતીય યાત્રાથી પાછા ફરી રહ્યો હોય, તે સમયે वा पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ । તેના અશન યાવતુ સ્વાદિમ ગ્રહણ કરે છે, (કરાવે For Private & Personal છે) કરનારનું અનુમોદન કરે છે. Jain Education International www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy