SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ ] વાળાનુરા शरीरसंपन्न-प्रज्ञासंपन्न सूत्र २४३-४७ सरीरसंपन्ना पण्णासंपन्ना य-- २४३. चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा उन्नर नाममेगे उन्नए पन्ने, उन्नए नाममेगे पणए पन्ने, पन्नए नाममेगे उन्नए पन्ने, पन्नए नाममेगे पणए पन्ने । –ટા..૪, ૩૨, મુ. ૨૩૬ उज्जू उज्जपण्णा, जुत्ता वंका कपण्णाजुत्ता-- २४४. चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा-- उज्जू नाममेगे उज्जूपन्ने, उज्जू नाममेगे वंकपन्ने, बंके नाममेगे उज्जूपन्ने, घके नाममेगे वंकपन्ने । --રાજે ૫.૪, ૩, ૨૩૬ दीना दीनपण्णाजुत्ता, अदीना अदीनपण्णाजुत्ता શરીરસંપન્ન અને પ્રજ્ઞાસંપન - ૨૪૩, ચાર પ્રકારના પુરુષ કહ્યા છે. જેમ કે – એક પુરુષ શરીરથી સંપન્ન છે અને પ્રજ્ઞાથી પણ સપન્ન છે એક પુરુષ શરીરથી સંપન્ન છે, પરંતુ પ્રજ્ઞાથી સંપન્ન નથી. એક પુરુષ શરીરથી સંપન્ન નથી, પરંતુ પ્રજ્ઞાથી સપન છે. એક પુરુષ શરીરથી પણ સંપન્ન નથી અને પ્રજ્ઞાથી પણ સંપન્ન નથી. ઋજુ, ઋજુપ્રજ્ઞ અને વક, પ્રજ્ઞ– ૨૪૪. ચાર પ્રકારના પુરુષ કહ્યા છે. જેમ કે – એક પુરુષ ઋજુ છે અને હજુ પ્રજ્ઞ છે. એક પુરુષ હજુ છે, પરંતુ વક્રપ્રજ્ઞ છે. એક પુરુષ વકે છે, પરંતુ હજુપ્રજ્ઞ છે. એક પુરુષ વકે છે, અને વકબજ્ઞ છે. દીન અને અદીન. દીન-પ્રજ્ઞાવાન અને અદીન પ્રજ્ઞાવાન૨૪૫. ચાર પ્રકારના પુરુષ કહ્યા છે. જેમ કે ૨૪. ચત્તાર પુજિતનાથા guત્તા, સં ગ – दीणे नाममेगे दीणपन्ने, दीणे नाममेगे अदीणपन्ने, अदीणे नाममेगे दीणपन्ने, अदीणे नाममेगे अदीणपन्ने । ટાળ. ગ. ૪. ૩, ૨, . ૨૭૧ (૧) अज्जा अणज्जा, अज्जपण्णाजुत्ता अणज्ज पण्णाजुत्ता ૨૪૬, ચત્તાર પુરિવાજા romત્તા, તે નદા अज्जे नाममेगे अज्जपन्ने, એક પુરુષ દીન છે અને સૂક્ષ્મ અર્થના આલેચનમાં પણ દીન છે. એક પુરુષ દીન છે, પરંતુ સૂક્ષ્મ અથવા આલેચનમાં અદીન છે. એક પુરુષ અદીન છે, પરંતુ સૂક્ષ્મ અર્થના આલોચનમાં દીન છે. એક પુરુષ અદીન છે અને સૂક્ષ્મ અર્થતા આલેચનમાં પણ અદીન છે. ચન આય અને અનાર્ય, આર્ય-પ્રજ્ઞાવાન અને અનાયપ્રજ્ઞાવાન૨૪૬, ચાર પ્રકારના પુરુષ કહ્યા છે. જેમ કે એક પુરુષ આય પણ છે અને આમંત્રજ્ઞાવાળે પણ છે. એક પુરુષ આય છે, પરંતુ આર્યપ્રજ્ઞાવાળા નથી. એક પુરુષ અનાય છે, પરંતુ આર્યપ્રજ્ઞાવાળે છે. એક પુરુષ અનાર્ય છે અને અનાર્ય-ન્મજ્ઞાવાળા પણ છે. સત્યવક્તા અને અસત્યવતા, સત્યપ્રજ્ઞા અને અસત્યપ્રજ્ઞા૨૪૭. ચાર પ્રકારના પુરુષે કહ્યા છે. જેમ કે-- એક પુરુષ સત્યવકતા છે અને તેની પ્રજ્ઞા પણ સત્ય છે. अज्जे नाममेगे अणज्जपन्ने, अणज्जे नाममेगे अज्जपन्ने, अणज्जे नाममेगे अणज्जपन्ने । —rir. ૨, ૪, ૩. ૨, સે. ૨૮ (૨) सच्चा असच्चा, सच्चपण्णाजुत्ता असच्च पण्णाजुत्ता २४७. चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा--- सच्चे नाममेगे सच्चपन्ने, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy