SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र २४७-२५१ सुशील-दुःशील ज्ञानाचार परिशिष्ट [११९ सच्चे नाममेगे असच्चपन्ने, એક પુરુષ સત્યવક્તા છે, પરંતુ તેની પ્રજ્ઞા અસત્ય છે. એક પુરુષ અસત્યવકતા છે. પરંતુ તેની પ્રજ્ઞા સત્ય છે. એક પુરુષ અસત્ય વક્તા છે અને તેની પ્રજ્ઞા પણ અસત્ય છે. असच्चे नाममेगे सच्चपन्ने, असच्चे नाममेगे असच्चपन्ने । ટાઇi 31, ૪ ૩. ૨, ૪. ૨૪૧ () सुसीला दुस्सीला, सील पण्णाजुत्ता असीलपण्णाजुत्ता ૨૪૮, વત્તરિ પુતિનાથા TvUત્તા, કદા सुइ नाममेगे सुइपन्ने, सुह नाममेगे असुइपन्ने, असुइ नाममेगे सुइपन्ने, असुइ नाममेगे असुइपन्ने । ટi ૩. ૪, ૩, ૨, મુ. ૨૪ (૨) सुद्धा सुद्ध पण्णाजुत्ता, असुद्धा असुद्ध पण्णाजुत्ता२४९, चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा सुद्धे नाममेगे सुद्धपन्ने, सुद्धे नाममेगे असुद्धपन्ने, असुद्धे नाममेगे सुद्धपन्ने, શીલ સંપન્ન અને દુઃશીલ સંપન્ન, શીલ-પ્રજ્ઞા વાન અને દુઃશીલ-પ્રજ્ઞાવાન-- ૨૮૮, ચાર પ્રકારના પુરુષ કહ્યા છે. જેમ કે-- એક પુરુષ સ્વભાવથી સારે છે અને તેની પ્રજ્ઞા પણ પવિત્ર છે. એક પુરુષ સ્વભાવથી સારે છે, પરંતુ તેની પ્રજ્ઞા અપવિત્ર છે. એક પુરુષ સ્વભાવથી સારે નથી, પરંતુ તેની પ્રજ્ઞા પવિત્ર છે. એક પુરુષ સ્વભાવથી સારે નથી અને તેની પ્રજ્ઞા પણ અપવિત્ર છે. શુદ્ધ અને શુદ્ધ પ્રજ્ઞાવાન, અશુદ્ધ અને અશુદ્ પ્રજ્ઞાવાન-- ૨૪૯, ચાર પ્રકારના પુરુષ કહ્યા છે. જેમ કે એક પુરુષ નિર્મળ જ્ઞાનાદિ ગુણવાળે છે અને તેની પ્રજ્ઞા પણ શુદ્ધ છે. એક પુરુષ નિમળ જ્ઞાનાદિ ગુણવાળે છે, પરંતુ તેની પ્રજ્ઞા શુદ્ધ નથી. એક પુરુષ નિર્મળ જ્ઞાનાદિ ગુણવાળ નથી, પરંતુ તેની પ્રજ્ઞા શુદ્ધ છે. એક પુરુષ નિર્મળ જ્ઞાનાદિ ગુણવાળ નથી અને તેની પ્રજ્ઞા પણ શુદ્ધ નથી. વાચનાદાતા, અદાતા, ચહિતા, અચહિતા--- ૨૫૦. ચાર પ્રકારના પુરુષ કહ્યા છે. જેમ કે-- ૧ – કે પુરુષ બીજાને વાચા આપે છે, પરંતુ બીજા પાસેથી વાચના લેતા નથી. ૨ - કઈ પુરુષ બીજ પાસેથી વાચના લે છે, પરંતુ બીજને વાચના આપતા નથી. ક - કઈ પુરુષ બીજને વાચા આપે છે અને બીજા પાસેથી વાચના લે પણ છે. ૪ - કોઈ પુરુષ બીજાને વાચના આપતા નથી અને બીજી પાસેથી વાચના લેતા નથી. સૂવાથં ચાહક, અચાહકર૫૧, ચાર પ્રકારના પુરુષ કહ્યા છેજેમ કે-- ૧ - કે પુરુષ પ્રતીષ્ઠા (સુત્ર અને અર્થનું ગ્રહણ) કરે છે. પરંતુ પ્રતીછો કરાવતા નથી. ૨ - -કઈ પુરુષ પ્રતીષ્ઠા કરાવે છે. પરંતુ પ્રતીછા કરતા નથી. ક - કઈ પુરુષ પ્રતી-છા કરે પણ છે અને પ્રતીક કરાવે પણ છે. असुद्धे नाममेगे असुद्धपन्ने ।। – ક. ૪. ૩. ૨, સે. ૨૪ वायणा दाता, अदाता, गहिया, अगहिया२५०. चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा १. वापइ णाममेगे णो वायावेह, २. वायावेह णाममेगे णो चाएइ, ३. एगे पाएइ वि वायावेह वि, ૪. જે ળ વાઘસુ ને સારુ | ટાળે છે. ૪, ૩, ૬, મુ. ૨':૬ (૨૦) पडिच्छगा-अपडिच्छगा२५१. चत्तारि पुरिसजाया पण्पत्ता, तं जहा १. पडिच्छति णाममेगे णो पडिच्छावेति, २. पडिच्छावेति णाममेगे णो पडिच्छति, ३. एगे पडिच्छति वि पडिच्छावेति वि. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy