SearchBrowseAboutContactDonate
Page Preview
Page 758
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १४५५-५७ सा वि य परिभुत्ता वा, धोया वा, रत्ता वा, घट्ठा વા, મઠ્ઠા વા, સંપધૂમિયા વા। श्रमणादि निमित निर्मित वस्त्र ग्रहण विधि निषेध - समणाइ उद्देसिय णिम्मिय वत्थस्स गहण विहि- णिसेहो ૪૧. સે મિલ્લૂ વા, મિવુળી વા સે ફ્ક્ત પુન વત્ત્વ નાળન્ના-વહવે સમળ-માદળ-પ્રતિષિ-વિવિળ-वणीमए समुद्दिस्स- जाव - आहट्टु चेएइ । -q. ૩. ?, મુ. ૪૬ तं तप्पारं वत्थं अपुरिसंतरकडं, अबहिया, णीहड, अणत्तट्ठियं अपरिभुत्तं अणासेवियं, अफासुयंનાવ-નો પડિ દેના अह पुण एवं जाणेज्जा -- पुरिसंतरकडं, बहिया, બીડ, અત્તક્રિય, મુિત્ત, આસેવિયં ખાતુર્યનાવ-ડિશાદના 1 -આ. સુ. ૬, ૬. , ૩. ?, સુ. ૧૬ (IT) कीयाइ दोस जुत्त वत्थ गहण विहि- णिसेहो - ૪૬. તે મિન્દૂ વા, મિસ્તુની વા સે ખં પુળ વહ્યં जाणेज्जा - अस्संजते भिक्खुपडियाए कीतं वा, धोयं વા,રત્ત વા, ઘઉં વા, મરું વા, સંમ, વા, સંપથૂવિત वा तहष्पगारं वत्थं अपुरिसंतरकडं जावઅળામેવિત, અાસુર્ય-નાવ−ો પડિઆદેના अह पुणेवं जाणेज्जा - पुरिसंतरकडं - जावपडिग्गाहेज्जा ! Jain Education International - સુ. ર, ક્ર. ૬, ૪. ૐ, સુ. ૧૯૬ कीयाइ गोस जुत्त वत्थ गहण पायच्छित्त सुत्ताई૬૪૭, ને મિલ્લૂ વત્થ વિશેરૂ, વિપળાવ, ીય આતુ देज्जमाणं पडिग्गाहेइ, पडिग्गार्हतं वा साइज्जइ । जे भिक्खू वत्थं पामिच्चेइ, पामिच्चावेइ, पामिच्चाहटु देज्जमाणं पडिग्गाहेइ, पडिग्गार्हतं वा साइज्जइ । जे भिक्खू वत्थं परियट्टेइ, परियट्टावेइ, परियट्टियमाहटु देज्जमाणं पडिग्गाहेइ, पडिग्गाहतं वा साइज्जइ । चारित्राचार ६८९ જો તે ઉપયોગમાં લીધેલું હોય, ધોયેલું હોય, રંગેલું હોય, વસેલું હોય, મુલાયમ કરેલ હોય કે સુગંધિત દ્રવ્યમાં નાખેલું હોય તો પણ (રાત્રિમાં લેવું) કલ્પ છે. શ્રમણ આદિના ઉદ્દેશ્યથી બનાવેલ વસ્ત્ર લેવાનો વિધિ-નિષેધ : ૧૪૫૫,સાધુ અથવા સાધ્વી વસ્ત્રના વિષયમાં એમ જાણે કેતે અનેક શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, કૃપણ અને વનીપકના ઉદ્દેશ્યથી બનાવેલ છે યાવત્ અન્ય સ્થાનેથી અહીં લાવેલ છે, તો એવા પ્રકારના વસ્ત્ર અન્ય પુરુષોને દીધેલાં ન હોય, બહાર કાઢેલા ન હોય, સ્વીકાર કરેલા ન હોય, ઉપયોગમાં લીધેલા ન હોય અથવા પહેરેલા ન હોય એવા વસ્ત્રોને અપ્રાસુક જાણીને યાવત્ ગ્રહણ ન કરે. જો એમ જાણે કે આ પ્રકારનું વસ્ત્ર અન્ય પુરુષને દીધેલું છે, બહાર કાઢેલું છે, દાતાનું સ્વીકારેલું છે, ઉપયોગમાં લીધેલું છે, પહેરેલું છે તો તેને પ્રાસુક સમજીને યાવત્ ગ્રહણ કરે. ક્રિતાદિ દોષયુકત વસ્ત્ર-ગ્રહણનો વિધિ-નિષેધ : ૧૪૫૬. સાધુ અથવા સાધ્વી વસ્ત્રના સંબંધમાં એમ જાણે કે આ વસ્ત્ર ગૃહસ્થે સાધુ માટે ખરીદેલ, ધોયેલ, રંગેલ, સાફસૂફ કરેલ કે મુલાયમ બનાવેલ, સુગંધી દ્રવ્યોથી સુવાસિત બનાવેલ છે, છતાં પણ કોઈનાં દ્વારા આસેવિત નથી. તેને ઉપયોગમાં લીધું નથી, તો તેવું વસ્ત્ર અપુરુષાન્તરસ્કૃત યાવત્ એવું વસ્ત્ર અપ્રાસુક સમજી ને યાવત્ ગ્રહણ ન કરે. પરંતુ (સાધુ અથવા સાધ્વી) એવું જાણે કે - આ વસ્ત્ર પુરુષાન્તરકૃત છે તો એવું વસ્ત્ર યાવત્ ગ્રહણ કરે ક્રિતાદિ દોષ યુકત વસ્ત્ર ગ્રહણ કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ૧૪૫૭.જે ભિક્ષુ વસ્ત્ર ખરીદે છે, ખરીદાવે છે, ખરીદેલું લાવીને આપનારનું લે છે, (લેવડાવે છે) અને લેનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ વસ્ત્ર ઉધાર લે છે, લેવડાવે છે, ઉધાર લાવીને આપનારનુ લે છે (લેવડાવે છે) અને લેનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ વસ્ત્રનું પરિવર્તન કરે છે, કરાવે છે, પરિવર્તન કરીને લાવનારનું વસ્ત્ર લે છે, (લેવડાવે છે) અને લેનારનું અનુમોદન કરે છે. For Private & Personal Use Only www.jainelibrary.org.
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy