SearchBrowseAboutContactDonate
Page Preview
Page 678
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १२२६-३० आहार आसक्ति निषेध चारित्राचार ६०९ १२२६. जे नियागं ममायति, कीयमुद्देसियाऽहडं । ૧૨૨૬, જે સાધુ-સાધ્વી નિત્ય આદરપૂર્વક નિમંત્રિત કરીને वहं ते समणुजाणंति, इइ वुत्तं महेसिणा ।। અપાયેલ, સાધુના નિમિત્તે ખરીદેલો, સાધુના -- , ઝ, 6, I. ૪૮ નિમિત્તે બનાવેલ, નિન્જનાં નિમિત્તે દૂરથી પાસે લાવેલ આહા૨ ગ્રહણ કરે છે તે પ્રાણીવધની અનુમોદના કરે છે. એવું મહર્ષિ મહાવીરે કહ્યું છે. आहारासत्ति णिसेहो१२२७. न य भोयणम्मि गिद्धो, चरे उंछ अयंपिरो । अफासुयं न भुंजेज्जा, कोयमुद्देसियाहडं ।।। -ઢસ. સ. ૮, . ૨૨ આહાર પ્રત્યે આસક્તિ કરવાનો નિષેધ : ૧૨૨૭.ભિક્ષુ ભોજનમાં આસકૃત ન થતો અને વધારે ન બોલતો અનેક ઘરોથી થોડો થોડો આહાર લે તથા ક્રીત, ઔશિક અને અભિદ્દત આદિ દોષયુક્ત અકલ્પનીય આહાર ન ખાય. सन्निहिकरण-णिसेहो१२२८. सन्निहिं च न कुव्वेज्जा, अणुमायं पि संजए । मुहाजीवी असंबद्धे, हवेज्ज जगनिस्सिए ।। -રસ, ૫. ૮, Ta. ૨૪ સંગ્રહ કરવાનો નિષેધ ૧૨૨૮,સાધુ અણુમાત્ર પણ સન્નિધિ (સંગ્રહ) ન કરે. તે સદૈવ મુધાજીવી (નિસ્પૃહ ભાવથી જીવન નિર્વાહ કરનારો) રહે, આહારાદિમાં અલિપ્ત રહે તથા સર્વ જીવોની રક્ષા કરનારો થાય. संखडी वज्जणं आहारगहण-विहाणं१२२९. आइण्ण ओमाण विवज्जणा य, उस्सन्नदिट्ठाहड भत्तपाणे । संसट्ठकप्पेण चरेज्ज भिक्खू, तज्जायसंसट्ठ जई जएज्जा ।। --જ. રૂ. ૨, Ta. ૬ સંખડી નિષેધ અને શુધ્ધ આહારનું વિધાન ૧૨૨૯ સાધુએ આકીર્ણ અને અવમાન” ભોજન – જવા, રાજકુળ અથવા જમણવારમાં ગોચરી અર્થે ન જવું. જોઈએ. પ્રાય : પાસેના કે દેખાતા સ્થાનથી લાવેલ આહાર-પાણી ગ્રહણ કરવાનું વિધાન છે. આપનાર જે વસ્તુ આપી રહ્યા છે તે જ પદાર્થથી હસ્તાદિ સંસ્કૃષ્ટ હોય તો તેને જ ગ્રહણ કરવાનો ભિક્ષુએ પ્રયત્ન કરવો જોઈએ. दोसमुक्क आहार गहण तप्परिणामं च દોષ રહિત આહાર ગ્રહણ અને તેનું પરિણામ: ૨૨૨૦. #િq = પુન નાગેન્ગા-સM વા-ગાવ- ૧૨૩૦.જો સાધુ એવું જાણે કે-અશન યાવત્ સ્વાદિમ આહાર साइमं वा अस्सिपडियाए एगसाहम्मियं समुट्ठिस्स, અમુક શ્રાવકે સાધર્મિક સાધુને દાન આપવાના पाणाई, भूयाई, जीवाई, सत्ताई, समारंभ, समुद्दिस्स ઉદ્દેશ્યથી પ્રાણી, ભૂત, જીવ અને સત્યનો આરંભ कीतं, पामिच्चं, अच्छेज्जं, अणिसटुं, अभिहडं કરીને બનાવ્યો છે અથવા ખરીધો છે, કોઈ પાસેથી आहटु उद्देसियचेतियं सिया, तं णो सयं भुंजइ, ઉધાર લીધો છે. કોઈ આગળથી અનિચ્છાએ णो अन्नेणं भुंजावेति, अन्नं पि भुजंतं ण પડાવેલ છે, સ્વામીને પૂછળ્યા વિના લીધેલ છે. समणुजाणइ, इति से महता आदाणातो उवसंते અથવા સામે લાવેલ છે તો એવો સદોષ આહાર उवहिते पडिविरते से । સ્વયં ન ખાય. કદાચ ભૂલથી આહાર પ્રહણ થઈ -સૂય. . ૨, . ? હું. ૬૮૭ ગયો હોય તો બીજા સાધુઓને પણ તે આહાર ન ખવડાવે અને એવા સદોષ આહાર સેવન કરનારને સારો ન સમજે. તે મહાન કર્મોના બન્ધનથી દૂર રહે છે, તેમજ શુધ્ધ સંયમ પાલનમાં ઉદ્યત અને પાપકર્મોથી વિરત રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy