SearchBrowseAboutContactDonate
Page Preview
Page 677
Loading...
Download File
Download File
Page Text
________________ ६०८ चरणानुयोग सावध संयुक्त आहार ग्रहण निषेध सूत्र १२२५ से भिक्खू परक्कमेज्ज वा-जाव-तुयट्टेज्ज वा, ભિક્ષુ કોઈ સ્થાને રહેતો હોય યાવતુ સૂતો હોય, सुसाणंसि वा जाव-हरत्था वा कहिंचि विहरमाणं, સ્મશાનમાં પાવતુ અન્ય કયાંક રહેતો હોય તે तं भिक्खु उवसंकमित्तु गाहावती आयगयाए पेहाए ભિક્ષુની પાસે આવીને કોઈ ગૃહપતિ પોતાના મvi વા-વાવ-સારૂ વા, વલ્થ વી-નાવ આત્મગત ભાવોને પ્રકટ કર્યા વિના અશન યાવતુ पायपुंछणं वा, पाणाई वा-जाव-सत्ताई वा, સ્વાદિમ, વસ્ત્ર ધાવતુ પાદપુંછણ, પ્રાણીઓ યાવતુ समारंभ-जाव-अभिहडं आहट चेतेति आवसहं સત્વોના સમારંભ પૂર્વક યાવતુ પોતાના ઘરેથી वा समुस्सिण्णाति तं भिक्खं परिघासेतुं । લાવીને આપે છે, તથા તે ભિક્ષને રહેવા માટે ઉપાશ્રયનું નિર્માણ તથા જીર્ણોદ્ધાર કરાવે છે. तं च भिक्खु जाणेज्जा सहसम्मुतियाए परवागरणेणं (સાધના માટે બનાવેલ) તેવા આરંભને તે ભિક્ષુ अण्णेसिं वा सोच्चा अयं खलु गाहावती मम પોતાની સદબુધ્ધિથી, જ્ઞાની અથવા પરિજનાદિથી अट्ठाए असणं वा-जाव-साइमं वा, वत्थं સાંભળીને જાણી લે કે આ ગૃહપતિ મારે માટે અશન वा-जाव-पायपुंछणं वा, पाणाई वा-जाव-सत्ताई યાવતું સ્વાદિમ, વસ્ત્ર ધાવત્ પાદપુછણ, પ્રાણીઓ વા, સમારં-વાવ-અપટું સાદ ચેતેતિ, થાવતું સત્વોના સમારંભ કરીને આપે છે યાવતુ आवसहं वा समुस्सिणाति । સામેથી લાવીને આપે છે તથા ઉપાશ્રય બનાવે છે. तं च भिक्खू पडिलेहाए आगमेत्ता आणवेज्जा ભિક્ષુ સમ્યફ પ્રકારથી પર્યાલોચના કરીને, આગમમાં अणासेवणाए । કથિત આજ્ઞાને ધ્યાનમાં રાખીને, તે ગૃહસ્થને કહે કે –આ. સુ. ૧, ગ. ૮, ૩. ૨, સુ. ર૦૪-૨૦૧ આ બધા પદાર્થ મારા માટે સેવન કરવા યોગ્ય નથી'. સાવજ-સંગ–મહાર–ગહાસ fખ સાવદ્ય સંયુક્ત આહાર ગ્રહણનો નિષેધ : ૨૨૨૫. f 5 રૂ -િવ-farm-qવનાd ૧૨૨૫. આનાથી અતિરિફત જે આહાર સાધુના નિમિત્તે બનાવ્યો पकिरणं-पाउ-करणं पामिच्चं, मीसकजायं, હોય, અલગ રાખેલ હોય, ફરી અગ્નિથી સંસ્કારિત કર્યો कीयकड-पाहुडं च दाणट्ठपुन्नट्ठ-पगडं, समण હોય, ખાદ્ય પદાર્થોથી સંયુક્ત કર્યો હોય, સાફ કરેલ હોય, वणिमगट्ठयाए वा कयं, पच्छाकम्म, पुरेकम्म, માર્ગમાં ઢોળતાં ઢોળતાં લાવેલ હોય, દીપક જગાવ્યો હોય, नितिकम्म, भक्खियं, अतिरित्तं मोहरं चेव ઉધાર લાવેલ હોય, ગૃહસ્થ અને સાધુના ઉદેશ્યથી બનાવેલ सयग्गाहमाहडं, मट्टिउवलितं, अच्छेज्ज चेव હોય, ખરીદાયેલો હોય, સમય પરિવર્તન કરી બનાવ્યો હોય, अणिसिटुं, जं तं तिहीसु जन्नेसु उसवेसु य अंतो દાન માટે કે પુણ્ય માટે બનાવ્યો હોય, શ્રમણો અથવા वा बहिं वा होज्ज समणट्ठयाए ठवियं, हिंसा ભિખારીઓને આપવા માટે તૈયાર કર્યો હોય, જે પચાતકર્મ सावज्जसंपउतं न कप्पति संपिय परिघेत्तं । અથવા પુરઃ કર્મ દોષથી દૂષિત હોય, જે નિત્યકર્મથી દૂષિત હોય, (નિમંત્રણપૂર્વક સદા એક સ્થાનથી લેવાયેલો હોય) જે - હ. સુ. ૨, ૩, ૬, ૪. ૧ પાણીથી ભીના હાથ આદિથી અપાયેલ હોય, મર્યાદાથી અધિક હોય, પૂર્વ પશ્ચાતુ સંસત્વ દોષયુક્ત હોય, સ્વયં (સાધુ) ને ગ્રહણ કરવો પડ્યો હોય, સંમુખ લેવાયેલ હોય, માટી આદિથી બંધ કરેલ વાસણનું મુખ ખોલીને આપેલ હોય, ઝૂંટવીને અપાયેલ હોય, સ્વામીની આજ્ઞા વગર અપાયેલ હોય, અથવા જે આહાર વિશિષ્ટ તિથિઓ, યજ્ઞો અને મહોત્સવોના માટે બનાવેલ હોય, ઘરની અંદર અથવા બહાર સાધુઓને આપવાની ભાવનાથી અથવા રાહ જોવા માટે રાખેલ હોય, જે હિંસારૂપ સાવધ કર્મથી યુક્ત હોય, એવો આહાર પણ સાધુને લેવો કલ્પતો નથી. છમિ નદિ પર્વ | - સ. એ. ૬, ૩, , . ધo ૬() ..... નિમા તે છેલ્લા, Jain Educat (G) રસા. ૬. ૨, મુ. ૨ | For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy