SearchBrowseAboutContactDonate
Page Preview
Page 676
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १२२४ निमंत्रण प्राप्त दोषयुक्त आहारादि ग्रहण निषेध से भिक्खू वा, भिक्खुणी वा गाहावइकुलं पिंडवायपडियाए अणुपविट्ठे समाणे से ज्जं पुण जाणेज्जा असणं वा जाव- साइमं वा बहवे સમા-માર!-પ્રતિદિ-વિવ-વળીમ‚ સમુદ્દિસ પાડું-નાવ-સત્તાં-પાવ-માકુ ચેતિતિ સં तहप्पगारं असणं વા-ગાવ-સામ वा अपुरिसंतरकडं, अबहिया णीहडं, अणत्तट्ठियं, अपरिभुत्तं, अणासेवितं अफासुयं - जाव णो पडिग्गाहेज्जा । अह पुण एवं जाणेज्जा- पुरिसंतरकडं, बहिया બીડ, અત્તકિય, રિમુર્ત્ત, પ્રાસેવિત, ખાસુયં-નાવ-ડિપ્લાફેનીં | - સુ. ૨, ૬. ૨, ૩, ૪, મુ. ર णिमंतणानंतर दोस जुत्त आहाराइ गहण णिसेहो ૨૨૪, તે મિવધૂ પરવમેન્ગ વા, ચિકેર્ઝા વા, ખ્રિસી વા, તુયત્કૃષ્ન વા, મુસાસિ વા, સુળરત્તિ વા, रुक्खमूलसि वा, गिरिगुहंसि वा, कुंभारायतणंसि वा, हुरत्था वा, कहिंचि विहरमाणं तं भिक्खू उवसंकमित्तु गाहावती बूया“आउसंतो समणा ! अहं खलु तव अट्ठाए असणं વા-ગાવ-સામ વા, વહ્યં વા, ડદવા, વરું વા, પાયપુછળ વા, પાડું-નાવ-સત્તારૂં સમારમ્ભ સમુદ્દિફ્સ, વીર્ય, પામિત્ત્વ, અન્હેન્દ્ર, अणिसिहं, अभिहडं, आहटु चेतेमि आवसहं वा સમુસ્લિામિ, સે મુંગહ, વસદ આડમંતો સમળા ” भिक्खू तं गाहावतिं समणसं सवयसं पडियाइक्खे “आउसंतो गाहावती ! णो खलु ते वयणं आढामि, णो खलु ते वयणं परिजाणामि, जो तुमं मम अट्ठाए અસાં વા-ગાવ-સામ વા, વત્થ વા-ગાવपायपुंछणं वा पाणाई - जाव- सत्ताई वा समारंभजाव अभिहडं आहट्टु चेतेसि आवसहं वा समुस्सिणासि, से विरतो आउसो गाहावती ! एतस्स અરાયાર્ ।” Jain Education International चारित्राचार ६०७ સાધુ અથવા સાધ્વી ગૃહસ્થના ઘરમાં આહાર માટે પ્રવેશી એવું જાણે કે-આ અશન યાવત્ સ્વાદિમ આહાર ધણા શ્રમો, બ્રાહ્મણો, અતિથિઓ, દરિદ્રો અને ભિખારીઓના ઉદ્દેશ્યથી પ્રાણી યાવત્ સત્વોનો સમારંભ કરીને યાવત્ અન્ય સ્થાનથી લાવવામાં આવેલ છે. આ પ્રમાણેનો (દોષયુક્ત) અશન યાવત્ સ્વાદિમ આહાર જે અન્ય પુરુષને સુપ્રત કરેલ ન હોય, બહાર કાઢ્યો ન હોય, સ્વીકૃત કરેલ ન હોય, ભોગવ્યો ન હોય, સેવન કર્યો ન હોય, તો પણ તેને અપ્રાસુક જાણીને યાવત્ ગ્રહણ ન કરે. જો તે આ પ્રમાણે જાણે કે- તે આહાર અન્ય પુરુષને આપી દીધેલ છે, તેને બહાર લાવવામાં આવેલ છે, દાતાએ સ્વીકાર્યો છે, પોતે વાપર્યો છે કે ભોગવ્યો છે, તો એવા આહારને પ્રાસુક જાણીને યાવત્ ગ્રહણ કરે. આમંત્રણ કર્યા પછી પણ દોયુક્ત આહારાદિ લેવાનો નિષેધ : ૧૨૨૪.(સાવધ કાર્યોથી નિવૃત્ત) ભિક્ષુ સ્મશાનમાં, શૂન્યગૃહમાં, વૃક્ષોની નીચે, પર્વતની ગુફામાં, કુંભારના ખાલી ઘરમાં રહેતો હોય, ઊભો હોય, બેઠો હોય, સૂતો હોય, તે સમયે કોઈ ગૃહપતિ તે ભિક્ષુની પાસે આવીને કહે 'આયુષ્મનું શ્રમણ! આપના માટે અશન યાવત્ સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, કંબલ પાદપુંછણ વગેરે પદાર્થ પ્રાણી યાવત્ સત્વોનો સમારંભ કરી બનાવી ને, ખરીદીને, ઉધાર લઈને, કોઈની પાસેથી છીનવી લઈને, બીજાની વસ્તુને તેની આજ્ઞા વિના લાવીને અથવા ધરેથી લાવી આપને આપુ છું. અથવા આપના માટે ઉપાશ્રય બનાવી આપું છું. હે આયુષ્મન્ શ્રમણ! તમે તે અશનાદિનો ઉપભોગ કરો અને ઉપાશ્રયમાં રહો' તો સાધુ તે સુમનસ્ (કોમળ હૃદયવાળા) તથા સુવયસ્ (મધુર વચનવાળા) ગૃહપતિને કહે - 'હે આયુષ્મન્ ગૃહપતિ! હું આપના વચન સ્વીકાર કરતો નથી. અને તેનું પાલન કરતો નથી. તમે શા માટે અશન યાવત્ સ્વાદિમ વસ્ત્ર યાવત્ પાદપુંછણ, પ્રાણીઓ યાવત્ સત્વોનો સમારંભ કરીને યાવત્ પોતાના ઘરેથી અહીં લાવીને મને આપવા માંગો છો ? શા માટે ઉપાશ્રય બનાવવા માંગો છો ? હે આયુષ્મન્ ગૃહસ્થ! હું વિરત થઈ ગયો છું. મારા માટે આ અકરણીય છે (આથી હું તેને સ્વીકાર કરતો નથી) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy