SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ७९९-८०० वशीकरण अण्णयरं वा पणीयं आहार आहारेइ आहारेंतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्धायं । -તિ. ૩. ૬, સુ. ૭૭ वसीकरणसुत्तकरणस्स पायच्छित्त-सुत्तं૭૬. ને મિલ્લૂ સબ-પ્પાસો વા, ૩૫-Įસો વા, પોડ-પ્પાતો વા, અમિત્ત-પ્પાનો વા, वसीकरण - सुत्ताई करेइ, करेंतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्घाइयं । −નિ. ૩. રૂ, સુ. ૭૦ एगागीणीए इत्थीए सद्धिं संवासकरण पायच्छित सुत्ताई : ૮૦૦, ને મિનવૂ છુ. આાંતાસિ ત્રા, ર. આરામમાપ્તિ, ३. गाहावइकुलंसि वा, ४. परियावसहंसि वा, एगो एगित्थीए सद्धिं विहारं वा करेइ, सज्झायं वा करेइ, असणं वा - जाव - साइमं वा आहारेइ, उच्चारं वा पासवणं वा परिट्ठवेइ, अण्णयरं वा अणारियं णिठुरं असमणपाउग्गं कहं कहेइ, कहेंतं वा साइज्जइ । जे भिक्खू १. उज्जाणंसि वा, २. उज्जाणगिहंसि वा, ३. उज्जाणसालंसि वा, ४. णिज्जाणंसि वा, ५. णिज्जाणगिहंसि वा, ६. णिज्जाणसालंसि वा, एगो एगित्थीए सद्धिं विहारं वा करेइ -ળાવ-અસમાવાડમાં ત્ત્ત દે, कहतं वा साइज्जइ । ને મિવવું . પ્રકૃતિ વા, ૨. અટ્ટાહયંસિવા, રૂ. વરિયંસિ વા, ૪, પત્તિ વા, ૬. વાસિ વા, ६. गोपुरंसि वा एगो एगित्थीए सद्धिं विहारं वा करेइ - जाव- असमणपाउग्गं कह कहेइ, कहतं वा साइज्जइ । ને મિવવું . વા-મસ વા, ૨. ૧-૫ત્તિ વા, રૂ. ૧-તીતિ વા, ૪. ટ્। - ठाणंसि वा, गो एगित्थीए सद्धिं विहारं वा करेइ - जाव- असमण पाउग्गं कहं कहेइ, कहेंतं वा साइज्जइ । Jain Education International प्रायश्चित्त-सूत्र चारित्राचार કે બીજા પણ પૌષ્ટિક આહાર કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. વશીકરણસૂત્ર કરવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ૭૯૯ જે ભિક્ષુ શણ કપાસમાંથી, ઊન કપાસમાંથી, પોડ્ર કપાસમાંથી કે અમીલ કપાસમાંથી, વશીકરણ સૂત્ર (દોરો) કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. તેને માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. ४२१ એકલી સ્ત્રી સાથે રહેવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો : ૮૦૦.જે ભિક્ષુ ૧-ધર્મશાળામાં, ૨-ઉદ્યાન ગૃહમાં, ૩-ગૃહસ્થનાં ઘ૨માં, ૪-પરિવ્રાજકના આશ્રમમાં, એકલો એકલી સ્ત્રીની સાથે રહે છે, સ્વાધ્યાય કરે છે, અશન યાવત્ સ્વાદિમનો આહાર કરે છે, ઉચ્ચાર પ્રશ્રવણ પરહે છે અથવા કોઈ સાધુએ ન કહેવા યોગ્ય કામકથા કહે છે કે કહેનારની અનુમોદના કરે છે. જે ભિક્ષુ ૧- નગરની નજીકના રહેવાના સ્થાનમાં. ૨- નગરની નજીકના ઉદ્યાનમાં ઘરમાં, ૩-નગરની નજીકની ઉદ્યાન શાળામાં, ૪- રાજા આદિના નગર નિર્ગમન સમયે રહેવાના સ્થાનમાં, ૫- ઘરમાં, ૬- શાળામાં, એકલો એકલી સ્ત્રીની સાથે રહે છે યાવત્ સાધુએ ન કહેવા યોગ્ય કામકથા કહે છે કે કહેનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ ૧- પ્રાકારના ઉપરના ઘરમાં, ૨-પ્રાકારના ઝરુખામાં, ૩- પ્રાકાર અને નગરની વચ્ચેના માર્ગમાં, ૪- પ્રાકારમાં, ૫- નગરદ્વારમાં, ૬- બે દ્વારની વચ્ચેના સ્થાનમાં એકલો એકલી સ્ત્રીની સાથે રહે છે યાવત્ સાધુએ ન કહેવા યોગ્ય કામકથા કહે છે, કે કહેનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ ૧- સરોવરમાં પાણી આવવાના માર્ગમાં, ૨- સરોવરમાંથી પાણી જવાના માર્ગમાં, ૩ - સરોવરના કિનારા પર, ૪- સરોવરનાં સ્થાનમાં એકલો એકલી સ્ત્રીની સાથે રહે છે થાવત્ સાધુએ ન કહેવા યોગ્ય કામકથા કહે છે, કે કહેનારનું અનુમોદન કરે છે. www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy