SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ४१७-४१८ अहिंसा - पर्याव चरणानुयोग । २२१ ૧. વાઘા ઉત્તમ માવા-ઢાઢોથTI- (૫) આના પછી પાંચમી ભાવના આ છે.-જે સાધક भोयणभोई से णिग्गंथे णो अणालोइयपाण આહાર-પાણી જોઈને વાપરે છે. તે નિચન્થ भोयणभोई। હોય છે. જોયા વિના વાપરે તે નહિ. केवली वूया-"अणालोइयपाण-भोयणभोर से કેવલી ભગવાન કહે છે-જે જોયા વગર જ णिग्गंथे पाणाणि चा, भूताणि वा, जीवाणि આહાર-પાણી વાપરે છે તે નિર્ચથ માણે, वा, सत्ताणि वा अभिहणेज्ज घा-जाब-उद्दवेज्ज ભૂતા, જી અને સને ઘાત કરે છે. ચાવત પીડ પહોંચાડે છે. માટે જે જોઈને આહારवा। तम्हा आलोइयपाण-भोयण-भोई પાણી વાપરે છે, તે જ નિગ્રંથ છે, જોયા વિના से णिग्गंथे जो अणालोइयपाण-भोई त्ति આહાર-પાણી વાપરના૨ નહિ. આ પાંચમી पंचमा भावणा। ભાવના છે. पत्ताव ताव महध्वयं सम्म कारणं फासिते આ પ્રકારે પાંચ ભાવનાએ સહિત તથા સાધક पालिते तीरिए किट्टिते अवहिते आणाए દ્વારા સ્વીકૃત પ્રાણાતિપાત વિરમણ રૂષ પહેલા आराहिते यावि भवति । મહાવ્રતના સભ્ય પ્રકારથી કાયાએ સ્પેશિત, પાલિત, ગૃહીત મહાવતને યથાયોગ્ય પાર લગાડવાથી, તેનું કીર્તન કરવાથી, તેમાં અવસ્થિત રહેવાથી, ભગવત આજ્ઞાની અનુરૂપ આરાધના થાય છે. पढमे भंते ! महब्वए पाणाइवाताओ वेरमणं । ભતે : આ પ્રાણાતિપાત વિરમણરૂપ પ્રથમ મહાવત છે. –ા , મુ. ૨, ૫, ૨૬, ૪. ૭૭૭-૭૭૨ अहिंसाए सट्ठी नामाई અહિંસાનાં સાઠ નામ४१८. तत्थ पढम अहिंसा, तस-थाबर-सब्वभूय । ૪૧૮. આ સંવરદ્વારમાં પહેલું જે અહિંસા છે, તે બસ અને સ્થાવર - સમસ્ત જીનું ક્ષેમકુશળ કરહેમંત નાર છે. तीसे सभावणाओ, किंचि वोच्छ गुणुदेस ॥ - હુ પાંચ ભાવનાઓ સહિત અહિંસાના ગુણોનું ઘેડું વર્ણન કરીશ. तत्थ पढम अहिंसा । - તે (પૂત) પાંચ સંવ દ્વારમાં પહેલું સવजा सा सदेव मणुयासुरस्स लोगस्स भवर દ્વાર અહિંસા છે. તે અહિંસા દે, મનુષ્ય અને दीवो અસુરે સહિત સંપૂણ લોકના માટે દ્વીપ સમાન છે. ताण सरण' गइ पइट्ठा । ત્રાણ છે-વિવિધ પ્રકારનાં જાગૃત દુઃખેથી પીડિત જનેનું રક્ષણ કરનારી છે. તેથી તે ત્રા રૂપ છે-શરણુદાત્રી છે-શરણ દેનારી છે. કલ્યાણકામી જને માટે ગતિ-ગમ્ય છે, તથા સમસ્ત ગુણે અને અને સુખેને આધાર છે. [અહિંસાનાં નીચે પ્રમાણે નામ છે)૨. નિવા, ૧. નિર્વાણ- મેક્ષનું કારણ છે. ૨. નિઃશુ, ૨. નિવૃત્તિ - માનસિક સ્વસ્થતાપ છે. . સમrદી, ૩. સમાધિ-સમતાનું કારણ છે. ૨ (૪) –સમેં. સમ, ૨, . ૪ ૨ (૩) –-gટ્ટ, સુ. ૨, ૫, ૬, ૪. ૭-૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy