SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ २२०] चरणानुयोग प्रथम महावत - भावना सूत्र ४१७ जावज्जीवाए तिविहं तिविहेण मणसा, वयसा, હે અંતે! હુ તે પૂર્વોક્ત પાપનું પ્રતિક્રમણ कायसा। तस्स भंते! पडिक्कमामि, निंदामि, કરું છું. આત્મસાક્ષીથી તેની નિંદા કરું છું તથા જનિ , અir favrfમ ગુરુરાક્ષીથી ગર્તા કરું છું. મારા આત્માથી પાપને યુસ કરું છું. तस्सिमाओ पंच भावणाओ भवति । તે પ્રથમ મહાવતની પાંચ ભાવના હોય છે– १. तत्थिमा पढमा भावणा -रियासमिते से (૧) તેમાંથી પહેલી ભાવના આ પ્રમાણે છેणिग्गंथे, णोअणरियासमिते त्ति । केवली वूया નિર્ચન્થ ઈસમિતિથી યુક્ત હોય છે. ઈર્યા“farગામિતે છે fuથે પાછri૬ રમિતિથી રહિત નહી. કેવલી ભગવાને કહ્યું છે કે-ઈસમિતિથી जीवाई सत्ताई अभिहणेज्ज वा, वत्तेज्ज वा, રહિત નિચશ્વ પ્રાણુ, ભૂત, જીવ અને સત્ત્વનું परियावेज्ज घा, लेसेज्ज वा, उद्दवेज्ज था। હનન કરે છે, ધૂળ આદિથી ઢાંકે છે, દબાવી इरियासमिते से णिम्ग थे, जो इरियाअ દે છે, પીડા પહોંચાડે છે. એટલા માટે નિયW समिते ति पढमा भावणा। ઈસમિતિથી યુક્ત રહે છે. ઈસમિતિથી રહિત નહી, “આ પહેલી ભાવના છે.” २. अहावरा दोच्चा भावणा-मण परिजाणति (૨) તે પછી બીજી ભાવના આ છે-જે મનને સારી से णिगंथे, રીતે જાણું પાપથી પાછા ફરે છે, તે નિચંન્થ છે. जे य मणे पावए सावज्जे सकिरिए अण्वय જે મન પાપકર્તા, સાવઘ (પાપથી યુક્ત) છે, ક્રિયાઓથી યુક્ત છે, કર્મનું આશ્ચવકારક करे छेदकरे भेदकरे अधिकरणिए पादोसिए છે. છેદન-ભેદનકારી છે, કલેશ-કારી છે, पारिताविप पाणातिवाइए भूतोषघातिए પરિતાપકારક છે, પ્રાણુઓના પ્રાણને અતિतहप्पगार' मण' णो पधारेज्जा । मणं परि પાત કરનાર અને જીનું ઉપઘાતક છે. આ जाणति से णिग्गंथे, जे यमणे अपावपत्ति આ પ્રકારનું મન (મને વૃત્તિઓ) ધારણુ ન दोच्चा भावणा। કરે. જે મનને ભલીભાંતિ જાણીને પાપમય વિચારોથી દૂર રાખે છે, જેનું મન પાપથી રહિત છે, તે નિગ્રન્થ છે. આ બીજી ભાવના છે. ३. अहावरा तच्चा भावणा-वई परिजाणति (૩) આની અંદર ત્રીજી ભાવના આ છે. જે સાધક તે જિથે, વચનના સ્વરૂપને એગ્ય રૂપે જાણુને સદોષ વચનેને પરિત્યાગ કરે છે, તે નિર્ચ છે. जा य चई पाविया सावज्जा सकिरिया જે વચન પાપકારી સાવદ્ય ક્રિયાઓથી जाव-भूतोवघातिया तहप्पगार वई णो યુક્ત યાવત નું ઉપધાતક છે, સાધુ આવાં उच्चारेज्जा । વચનને ઉચ્ચાર ન કરે. जे वई परिजाणति से णिग्गंथे जाय घर જે વાણી અને દેને ભલીભાંતિ જાણીને अपाविया त्ति तच्चा भावणा । સદોષ વાણીને પરિત્યાગ કરે છે, તે નિયથ છે. તેની જાણ પોષ રહિત હેય. આ ત્રીજી ભાવના છે. ४. अहावरा चउत्था भावणा--आयाणभंडम ત્યાર પછી એથી ભાવના આ છે -જે આદાનतणिपखेचणासमिते से णिग्गंथे, णो अणादा ભાંડ-માત્ર-નિક્ષેપણું સમિતિથી યુક્ત છે, તે णभंडनिक्खेवणाऽसमिते । નિગ્રંથ છે. આદાનભાંડ-માત્ર- નિક્ષેપણ સમિતિથી રહિત હેય તે નિર્ચન્થ નથી. केवली चूया-"आदाणभंडनिक्खेवणाअसमिते કેવલી ભગવાન કહે છે કે-જે નિયન્થसे णिग्गंथे पाणाई भूताई जीवाई सत्ताई આદાનભાંડ-માત્ર-નિક્ષેપણ સમિતિથી રહિત છે, તે પ્રાણીઓ, ભૂતાં, જીવ અને સને अभिहणेज्ज घा-जाव-उद्दवेज्ज वा। तम्हा અભિઘાત કરે છે યાવતું પીડા પહોંચાડે છે. आयाणभंडणिक्खेवणासमिते से णिग्गंथे, जो માટે જે આદાનભાંડ-નિક્ષેપણ સમિતિથી अणादाणभंडणिक्खेवणाऽसमिते त्ति चउत्था યુક્ત છે તે નિગ્રન્થ છે, જે આદાનભાંડ નિક્ષેપણુ-સમિતિથી રહિત છે, તે નિચન્થ भावणा। નથી. આ ચાથી ભાવના છે. (૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy