SearchBrowseAboutContactDonate
Page Preview
Page 765
Loading...
Download File
Download File
Page Text
________________ ६९६ चरणानुयोग वस्त्र सुगंधीकरण-धोवण निषेध सूत्र १४७६-७८ વસ્ત્ર ધોવાનો નિષેધ – ૯ वत्थाणं गंधिकरण धोवण-णिसेहो વસ્ત્ર સુગંધિત કરવા અને ધોવાનો નિષેધ : ૬૪૭૬, a fમ+q વા, ઉમgી વા “ો જવા રે ” ૧૪૬. મારા વસ્ત્ર નવાં નથી,' એવું જાણી સાધુ અથવા त्ति कटु णो बदेसिएण सिणाणेण वा--जाव સાધ્વી (જૂનાં વસ્ત્રોને) થોડાં અથવા વધુ સુગંધિત पउमेण वा, आघंसेज्ज वा, पघंसेज्ज वा । દ્રવ્યોથી યાવતુ પદ્મરાગથી સુંદર આકર્ષિત કરવાની ઈચ્છા ન કરે. से भिक्खू वा, भिक्खुणी वा “णो णवए मे वत्थे" ‘મારા વસ્ત્ર નવાં, સાફ કે સ્વચ્છ નથી” એમ त्ति कटु णो बहुदेसिएण सीओदगवियडेण वा, વિચારી સાધુ અથવા સાધ્વી તે મલિન વસ્ત્રોને उसिणोदगवियडेण वा, उच्छोलेज्ज वा, पधोएज्ज (વિભૂષા દૃષ્ટિથી) થોડાં કે ઘણાં, પ્રાસુક ઠંડા કે વી . ગરમ પાણીથી એકવાર કે વારંવાર ધુવે નહિ, से भिक्खू वा, भिक्खुणी वा “दुब्भिगंधे में वत्थे" ‘મારાં વસ્ત્ર દુર્ગધવાળા છે' એમ વિચારી સાધુ કે त्ति कट्टु णो बहु दे सि एण सिणाणे ण સાધ્વી થોડાં કે ઘણાં સુગંધિત દ્રવ્યોથી યાવતું -પાર્વ–વા, માર્ષોિ વા, પનિ વા | " પદ્મરાગથી ધુવે નહિ. से भिक्खू वा, भिक्खुणी वा “दुब्भिगंधे मे वत्थे" મારું વસ્ત્ર દુર્ગઘવાળું છે' એમ વિચારી સાધુ અથવા त्ति कटु णो बहुदेसिएण सीओदगवियडेण वा, સાધ્વી તે મલિન વસ્ત્રને (વિભૂષા દૃષ્ટિથી) થોડાં કે उसिणोदगवियडेण वा, उच्छोलेज्ज वा, पधोएज्ज वा । ઘણાં પ્રાસુક ઠંડા કે ગરમ પાણીથી એક વાર કે - મા. મું. ૨, ૩, ૫, ૩, ૬, સુ. ૧૭૩-૧૭૪ વારંવાર ધુવે નહિ. વા-ધવાસ ધોવર ય પાયઋત્ત અar૬ – વસ્ત્ર સુગંધિત કરવા અને ધોવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્ર: ૨૪૭૫૭. 3 fપ્રq “નો નવ રે વલ્વે સ્ટે” ત્તિ ૮ ૧૪૭૭, જે ભિક્ષુ અમને નવાં વસ્ત્રો મળ્યાં નથી.” એમ बह दे सिएण' लोद्धे ण वा-जाव-वण्णेण वा વિચારી તે મલિન વસ્ત્રને થોડાં કે ઘણાં લોધ્રથી आघंसेज्ज वा, पघंसेज्ज वा आघसंतं वा पघंसंतं યાવત્ વર્ણથી એક વાર કે વારંવાર આકર્ષિત કરે, वा साइज्जइ । (કરાવે) અને કરનારનું અનુમોદન કરે. जे भिक्खू "नो नवए मे वत्थे लद्धे” त्ति कद જે ભિક્ષુ મને નવાં વસ્ત્રો મળ્યાં નથી' એમ बहुदेसिएण सीओदगवियडेण वा, उसिणोदगवियडेण વિચારી તે મલિન વસ્ત્રને થોડાં કે ઘણાં અચિત્ત ઠંડા वा, उच्छोलेज्ज वा, पघोएज्ज वा, उच्छोलेंतं वा, કે ગરમ પાણીથી ધોવે, (ધોવડાવે) અને ધોનારનું પધાંત વી સાન || અનુમોદન કરે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाण તેને ચાતુર્માસિક ઉધ્રાતિક પરિહારસ્થાન ૩ | (પ્રાયશ્ચિત્ત) આવે છે. -ત. ૩. ૨૮, સુ. ૨૬૨૭ ૨૪૭૮. ઉજવF] “ નવ ને વલ્વે સ્ટે” ત્તિ ૮ ૧૪૮ જે ભિક્ષુ મને નવાં વસ્ત્રો મળ્યાં નથી' એમ વિચારીને बहुदेवसिएणरे लोद्धेण वा-जाव- वण्णेण वा, મલિન વસ્ત્રને જૂના લોધથી યાવતુ વર્ણથી એક વાર आघंसेज्ज वा, पघंसेज्ज वा, आघंसंतं वा, पधंसंतं અથવા વારંવાર આકર્ષિત કરે, (ફરાવે) અને वा साइज्जइ । કરનારનું અનુમોદન કરે. "બહસિએણ”નો અર્થ છે, અલ્પ અથવા બહુ લેખ પદાર્થથી કાર્ય કરવું. "બહુદેવસિએણ”ના ઘણા અર્થો છે, યથા - બહુ દિવસનો લેપ્ય પદાર્થ, બહુ દિવસ સુધી પોતાની પાસે રાખેલ પદાર્થ બહુ દિવસ સુધી એક વસ્ત્રને લેપ્ય પદાર્થ લગાવવો અથવા ધોવો ઈત્યાદિ, અથવા આ પણ સંભવ છે કે - "બહુદેસિએણ” શબ્દથી લિપિ દોષથી "બહુદેવસિએણ” પાઠ બની ગયો હોય અથવા જુદી જુદી પ્રતિયોમાં જુદા જુદા પાઠ હોવાથી બન્ને પાઠ વૃદ્ધિ થઈને પ્રચલિત થઈ ગયા હોય કારણ કે "બહુદેસિએણ” સૂત્રનો અર્થ જેટલો સ્પષ્ટ અને સંગતિ યુક્ત છે, તેટલો બહુદેવસિએણ નથી. લોધાદિ બહુ દિવસના હોવાથી કોઈ દોષ લાગતો નથી. અથવા અમિત જલ બહુ દિવસનું હોવાનો અથવા રાખવાનો સંભવ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy