SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ ] चरणानुयोग केवली वूया-निगंधे णं दस्थी-पशु-पंडगसंसता पणासणाई लेत्रेमाणे संतिभेदा संतविभंगा, संति केवलिपण्णत्ताओ धम्माओ મહેન્ના । आर्य-महिमा णो णिग्गंधे इत्थी - पसु-पंडगसंसत्ताइ सयणासणाई सेवित्र सियति पचमा भावणा । साथ ताथ महत्य सम्मे फारण फासिते पालिते सोहिते तीरीप किट्टिते अवट्टिते आणार आराहिते यापि भवति । चडत्थं भते ! महण्यय मेहुणाओ वेरमणं । આ. ૩. ૨. આ ૬, ૬. ૭૮૬૭૮૮ बंभचेर महिमा - ૭૩. નયૂ ! પત્તો મને કય નિયમબાળ ચરિત્તસમત્ત-વિયમ્। થમનિયમ-જીવદાળનુÄ, મિવંત-મદંત-તેયમંત-પત્તથ-ની-મિત अजवसादुजणाचरितं મોક્ષમાં, વિત્તુદ્ર-પિત્ત-નિરુચ, મા, सासयमव्यावाहमपुणध्भवं पसत्थ, सोमं सुभ सियमलमक्खयकर અતિવર-માર્ણત, ખુચરિય', 'ય', નવર મુળવર્ધક માડુલિપીર ભૂ-પ્રમિય घितिमंताण य सया विसुद्ध, सव्यभव्वज्ञणाणुचिर्ध निस्संकियं निष्भयं નિકાસ', નિપાત, નિવહેવું, Jain Education International નિવ્રુતિ', 'ત્તિયાં, નિષ્પાપ સત્ર-સંજ્ઞમમૂહ-વૃત્તિયજ્ઞમ, ૧૨ ૩૭ કેવળી ભગવાન કહે છે—જે સાધુ સ્ત્રી, પશુ અને નપુરાક સસત (સ્પા વાળી) શય્યા તથા આસન ઈત્યાદિનું સેવન કરે છે તે શાંતિપ ચારિત્રના નાણા કરે છે, શાંતિપ વયના બગ ફરે છે તથા સાંપ કેવળ પ્રકૃપિત ધર્મથી ભ્રષ્ટ થાય છે. માટે સાધુએ સ્ત્રી, પશુ, નપુસક-સસપ્ત સચ્ચા તથા આસન ઇત્યાદિનું સેવન ન કરવું હેઇએ. આ પાંરામી ભાવના છે. આ પ્રમાણે પાંચ ભાવનાઓથી વિશિષ્ટ તથા સ્વીકૃત મૈથુન વિમરૂપ મનુથ મહાવતો સમ્યક્ પ્રકારે કાયાથી સ્પર્શ કરી, તેનું પાલન કરી. ધન કી, કીર્તન ફરી તથા અવસ્થિત રહેવાથી ભગવદાના અનુરૂપ સર્ આરાધન થાય છે. ભતે! આ થુન વિરમપ મહાવત છે. બ્રહ્મચર્ય' મહિમા ૫૭૩, હે જમ્મૂ ! અદત્તાદાન વિરમણુ નામના સ્વર કારની સમાપ્તિ આદ બ્રહ્મચર્ય વ્રત છે. આ પ્રાચ્ય ઉત્તમ તપ, નિયમ, જ્ઞાન, દશન, ચારિત્ર, સમ્યક્ત્વ તથા બિનયનું મૂળ કારણું છે. ચમ અને નિયમરૂપ ગુણેમાં શ્રેષ્ઠ મનાય છે. જેવી રીતે નામાં હિમાલય મહાન તેમ જ નસ્વી છે, તે જ પ્રમાણે સ તામાં બ્રહ્મચર્ય વ્રત મહાન તથા તેજસ્વી છે. બ્રહ્મચર્યના અનુષ્ઠાનથી હૃદય પ્રશસ્ત, ગંભીર, અગાધ અને સ્થિર થાય છે. વત છે. આ પ્રાચ સરળ સાધુજને દ્વારા આચઆ પ્રથય ગયોગ છે. વિથ ચિત્ ગતિનું સ્થાન છે. આ પ્રહ્મચર્ચા શાશ્વત છે, અવ્યાબાધ છે, તથા પુન:વને રોકનારું' છે, પ્રશસ્ત છે, સૌમ્ય છે, સુખરૂપ છે, શિલ છે, અચળ છે, અક્ષયકારી છે. આ પ્રથનુ તિવાએ સમ્યક્ પ્રકારે રક્ષણ કર્યું છે, સભ્યફ મારું આચરણ કર્યુ સભ્ય પ્રકારે કથન કર્યુ છે. વિશેષ :- મુનિવરોએ, મહાપુરુષોએ, ધીર, વીર, વીઓ, ધામિક પુરુષોએ, ીય વાનોએ આ પ્રશ્નચનું સદા-ચાવજીવન પાલન કર્યુ છે, આ થય નિર્દોષ છે, કલ્પાનુકારી છે, અન્યજનાએ તેનુ' આચરણ કર્યુ છે. તે શકા રહિત છે, બચતિંત છે, તુષ રતિ-સ્વ-તબ્દુલ સમાન, બેદનાં કારણોથી રહિત છે, પાપના લેપથી ઠિન છે. નિવૃત્તિ-મનનુ મુક્તિગૃહ છે, નિયમેથી નિશ્વલ છે, તપ-સયમનું મૂળ છે, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy