SearchBrowseAboutContactDonate
Page Preview
Page 603
Loading...
Download File
Download File
Page Text
________________ ५३४ चरणानुयोग साधु आदि भाषा संबंधी विवेक a ૨૦૧૭-૪૦ दिटुं मियं असंदिद्धं पडिपण्णं वियं जियं । આત્માથી સાધક જે વસ્તુને જેવી જોઈ હોય તેવી જ अयंपिरमणुब्विग्गं, भासं निसिर अत्तव्वं ।। પરિમિત, સંદેહ રહિત, પૂર્ણ, સ્પષ્ટ તથા અનુભવ યુક્ત વાણીમાં બોલે. એ વાણી વાચાળતા તથા પરદુઃખ ભાવથી રહિત હોવી જોઈએ. आयारपण्णत्तिधर, दिट्ठिवायमहिज्जगं । આચાર પ્રજ્ઞપ્તિને ધારણ કરનારા તથા દ્રષ્ટિવાદને बाइविक्खलियं णच्चा, न त उवहसे मुणी ।। જાણનારા, મુનિને પણ જો પ્રમાદવશ બોલવામાં - સ, પ્ર. ૮, Ta. ૪૬–૪૬ ખુલના થઈ જાય તો મુનિ ઉપહાસ ન કરે. साहुविसए भासाविवेगो સાધુ ભાષા સંબંધી વિવેક: ૨૦૩૭, વદ ટુ પ્રસાદ, રા યુદતિ રાખો | ૧૦૩૭, આ લોકમાં ઘણા અસાધુઓ પણ સાધુ કહેવાય છે. न लवे असाहु साहुं ति, साहुं साहुं ति आलवे ।। એવા અસાધુઓને સાધુ ન કહે, પરંતુ સાધુતાના ધારકને જ સાધુ કહે. नाणदंसणसंपन्नं, संजमे य तवे रयं । સમ્યજ્ઞાન અને દર્શનથી સંપન્ન તથા સંયમ અને एवं गुणसमाउत्त, संजय साहमालवे ।। તપમાં રક્ત ગુણયુક્ત સંયમીને જ સાધુ કહે. -સ. એ. ૭ જા, ૪૮-૪૬ संखडी तेणग णइसु मासा विवेगो: સંખડી ચોર અને નદીનાં સંબંધમાં ભાષા વિવેક : ૨૦૩૮, તહેવ સંરઉંડિ નવ, વિવું નં તિ નો વા | ૧૦૩૮. કોઈને ત્યાં સંખડી (જમણવાર) હોય તો દયાળુ સાધુ. तेणगं वा वि वझे त्ति, सुतित्थे ति य आवगा । “આ કરવા યોગ્ય છે'., પુન્ય કાર્ય છે'. તથા 'કૃત્ય મૃતભોજન કરણીય છે. એવું કે 'આ ચોર મારવા યોગ્ય છે'. તેમ જ આ નદી સુંદર કાંઠાવાળી અથવા સહેલાઈથી તરવા યોગ્ય છે', એવી સાવદ્ય ભાષા સંયમી ન બોલે. संखडि संखडि बूया, पणियटुंति तेणगं । (પ્રસંગવશ બોલવું પડે તો) જમણને જમણ કહે, बहसमाणि तित्थाणि, आवगाणं वियागरे ।। ચોરને ધન માટે સંકટ સહન કરીને કાર્ય કરનાર છે, –સ. એ. ૭, 11, રૂ૬-૨૭ એમ કહે તથા આ નદીઓના કાંઠા સમાન છે. તેટલું અને તેવું જ પરિમિત વચન બોલે. णईसु भासा विवेगो: નદીઓના સંબંધમાં ભાષા વિવેક : १०३९. तहा नई ओ पुण्णाओ, कायतिज्ज त्ति नो वए । ૧૦૩૯, નદીઓને જલપૂર્ણ જોઈને સંયમી પુરુષ આ નદીઓ नाबाहिं तारिमाओ त्ति, पाणिपेज्ज त्ति नो वए । કાયાથી તરવા યોગ્ય છે, નાવ દ્વારા ઉતરવા લાયક છે કે આનું પાણી કિનારા ઉપરથી પીવા યોગ્ય છે. ઈત્યાદિ સાવધે અને કદાચિત્ અનર્થકારી વચન ન બોલે. बहुवाहडा अगाहा, बहुसलिलुप्पिलोदगा । (પ્રયોજનવશ કહેવું પડે) તો બુધ્ધિમાન સાધુ આ बहुवित्थडोदगा यावि, एवं भासेज्ज पण्णवं ।। નદીઓ અગાધ છે. જળના કલ્લોલથી તેનું પાણી - સ. , , . ૨૮-૨૬ ખૂબ ઉછળે છે અને ઘણા વિસ્તારમાં તેનું પાણી વહે છે. એવું નિર્દોષ વચન બોલે. कयविक्कए भासा विवेगो: ક્રય-વિક્રયમાં ભાષાનો વિવેક : १०४०. सव्वुक्कसं पराघं वा, अउलं नत्थि एरिसं । ૧૦૪૦.(ખરીદવાનાં અને વેચવાના વિષયમાં) આ પદાર્થ अचक्कियमवत्तव्वयं, अचिंतं चेव नो वए ।। સર્વોત્કૃષ્ટ છે, બહુ મૂલ્યવાન છે, તુલનારહિત છે, આ પદાર્થ સમાન અન્ય પદાર્થ નથી, આનો મોલ થઈ શકે તેમ નથી, આની વિશેષતા જીહ્વા વડે કહી શકાય એવી નથી. તેથી તે અવર્ણનીય છે'. એ પ્રમાણે ન કહે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy