SearchBrowseAboutContactDonate
Page Preview
Page 715
Loading...
Download File
Download File
Page Text
________________ ६४६ चरणानुयोग तत्काल धौत जल ग्रहण प्रायश्चित्त सूत्र १३१२-१४ अहणाघोयं पाणगं गहणस्स पायच्छित्तसुत्तं તત્કાળ ધોયેલા પાણીને ગ્રહણ કરવાનું પ્રાયશિચત્ત સુત્ર : १३१२. जे भिक्खू - ૧૩૧૨. જે ભિક્ષુ - १. उस्सेइमं वा ૧. લોટવાળા હાથ કે વાસણ ધોયેલું પાણી, ૨. સમ વા, ૨. ઉકાળેલા તલ કે ભાજી આદિ ધોખેલું પાણી, ૩. વીડછો , ૩. ચોખાનું ધોવણ, ૪. વીપી: વા, ૪. ગોળ આદિ ખાદ્ય પદાર્થોના વાસણ ધોયેલું પાણી, ૫. તિસ્ત્રો વા, ૫. તલનું ધોવણ, ૬. તુસો વા, ૬. ભૂસાનું ધોવણ, ૭. નવા વા, ૭. જવનું ધોવણ, ૮. માયાએ વી, ૮. ઓસામણ, ૨. સોવરે વૈ, ૯. કાંજી, ૨૦. સંવનાં વી, ૧૦.આમ્લકાંજી (ખાટી છાસની કાંજી) ૨૨. સુદ્ધવિયર્ડ વ ૧૧. શુદ્ધ પ્રાસુક પાણીને - ૨. Tધોય, ૧. જો તરતનું ધોયેલું હોય, ૨, ગોવિ, ૨. જેનો રસ બદલ્યો ન હોય, રૂ. 3પરિયે, ૩. શસ્ત્રપરિણત ન હોય, ૪. એવુત, ૪. જીવોનું અતિક્રમણ થયું ન હોય. ५. अविद्धत्थं પ. પૂર્ણ રૂપથી અચિત્ત થયું ન હોયपडिग्गाहेइ पडिग्गाहेंतं वा साइज्जइ । તો એવા પાણીને ગ્રહણ કરે, (કરાવે) કે કરનારનું तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाण અનુમોદન કરે. તેને ચાતુર્માસિક ઉઘાતિક ૩થી | પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. -નિ. ૩. ૨૭, મુ. ૨૨ શચ્ચેષણા વિધિ ક૫-૧ समणवसइ जोग्ग ठाणाई શ્રમણને રહેવા યોગ્ય સ્થાન : १३१३. सुसाणे सुन्नगारे वा, रुक्खमूले व एक्कओ । ૧૩૧૩.સાધુ સ્મશાનમાં, શૂન્ય ઘરમાં, વૃક્ષની નીચે તથા पइरिक्के परकडे वा, वासं तत्थऽभिरोयए ।। પરકૃત-એકાંત સ્થાનમાં રહેવાની ઈચ્છા કરે. फासुयम्मि अणाबाहे, इत्थीहिं अणभिदए । પરમ સંયત ભિક્ષુ પ્રાસુક, અનાબાધ, સ્ત્રીબોના तत्थ संकप्पए वासं, भिक्खू परमसंजए ।। ઉપદ્રવથી રહિત સ્થાનમાં રહેવાનો સંકલ્પ કરે. –૩૪. ગ, રૂલ, W. ૬-૭ उवसयस्स जायणा ઉપાશ્રયની યાચના : ૨૩૧૪. સૈ તામ્ વ, ગ્રામ રેવા, સાહીત; ૧૩૧૪.સાધુ ધર્મશાળા, આરામગૃહ, ગૃહપતિના ધરો, वा, परियावसहेसु वा, अणुवीइ उवस्सयं जाएज्जा । પરિવ્રાજકોનાં મઠ આદિને જોઈ જાણીને અને जे तत्थ ईसरे, जे तत्थ समहिवाए, ते उवस्सयं વિચાર કરીને પછી ઉપાશ્રયની યાચના કરે. તે अणुण्णवेज्जा । ઉપાશ્રયનાં સ્વામીની કે અધિકારી કાર્યકર્તાની આજ્ઞા માંગે અને કહે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy