SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ५४३-५४७ पत्तव्यं सच्चे उ० ૪૨, ૧૦—દું રિસનું પુળાક્ તત્રં તુ માસિવવ્યં? तं देहि पहिय गुणेहिं कम्मेहि विहेहि सिप्पेहि आगमेहि य णामलय-डिसम्म तद्धिय समासસંધિ-૫-૪૩-નોનિથ-૩ળા, વિાયાવાલ-૪-મ-વિજ્ઞપ્તિ ઘૂળમુત્તविकल्प दहिं पि सच्चे जह भणियं तह य कम्मुणा हो । दुवालसविडा होइ भासा, चयणं चि य होइ सोलसहिं । " एवं अरहंतमण्णायं समिक्खियं संजपणं कालम्मि य बत्तव्धं । 2 ૧. J, ૨, ૬, ૨, J, ° वक्तव्य सत्य सच्चघयण फलं५४४ इमे च अलिय पिसुण फरसचवलयघयण-परिणयाप पावयणं भगवया सुकडियं अत्तहियं पेच्चाभाधियं आगमेसिभदं सुद्धं मेवाड अकुटिल अणुसरं सचदुक्ख पाषाण विउसमणं । —૩.મુ. ૨, મૈં. ૨, મુ. ચ્છ अप्पमुसावायरस पायच्छित्तमुतं-५४५. जे लिहु मु वय वर्ष था સાનફ્ । तं सेवमाणे आवज्जर मासिवं परिदारहाणं अणुग्धाइये । --, ૩. ૨, જુ. ૬° वसुराइयं अवसुराइयं वयमाणस्स पायच्छित्तसुत्ताई५४६. जे भिक्खू सिराश्यं अनुसिराह चय घयत' वा साइज्जइ । जे मिक्सू अबुसिराइये युसिराहय वय चय'त' चा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउरमसियं परिहार हाणं उग्धाइये | Ft. 3. 15, 3. 1-fr विचरीय वयमाणस्स पायच्छित्त सुत्त२४७. जे भिक्खू णत्थि संभोगपत्तिया किरिय वय वर्यतं वा साइज्जइ । तं सेवमाणे आयस्ता मासियं परिहारद्वा પત નિ. ૩. , મુ. ૬૨ Jain Education International चारित्राचार [ ::: વન્ય સત્ય ૫૪૩. પ્ર. તે પછી કેવા પ્રકારનું સત્ય એવવુ જોઈએ ? ઉં. જે વચન દ્રવ્ય, પર્યાય, ગુણ, કર્યાં, અનેક પ્રકારના શિલ્પ મને આઠમથી યુક્ત ય તેમ જ નામ, આખ્યાત, નિપાત, ઉપસર્ગ તદ્દિત, સમાસ, સધિ, પદ, હેતુ, યૌગિક, ઉષ્ણુાદિ (પ્રત્યય-વિરોય), ક્રિયા-વિધાન, ધાતુ, સ્વ વિક્તિ, વતુથી યુક્ત હોય, અર્થાત જે વચન અની શિષ્ટથી તથા શબ્દશાસ્ત્રની દૃષ્ટિથી યુક્ત હોય, એના જ પ્રયાગ કરવો જોઇએ, દશ પ્રકારનાં સત્ય વૈકાલિક છે. એ સત્ય જે પ્રમાણે કહ્યાં છે તે જ પ્રમાણે હોય છે. ખાર પ્રકારની ભાષા અને સાળ પ્રકારનાં વચન હોય છે. આ પ્રમાણે અહુન્ત ભગવાન દ્વારા અનુજ્ઞાત તેમજં સમીક્ષિત વચન ચથા સમયે સચમો ખેલવાં જોઈએ. સત્ય વચનનું ફળ – ૪૪. આબુ પ્રવચન ભગવાને અસત્ય, નિ કંડાર કડવાં તથા વિવેકહીને વચનોનાં નિવેધ માટે સમ્યક્ પ્રકારે કહ્યું છે. આ પ્રવચન આત્મ હિતકર છે, પરભવમાં શુક્ષ્મ ફળ આપનારું છે, ભવિષ્યમાં કલ્યાણકારી છે. શુએ છે, ન્યાયયયુક્ત છે, કુટિલતાથી રહિત છે. સત્તમ છે, સધૃત્યુ દુખ તથા પાપાનુ ઉપશમ કરનારુ' છે. અપ સૃષાવાદનું પ્રાયશ્ચિત સૂત્ર :પપ. જે બિલ અપ ષાવાદ આવે છે. બોલાવે છે, બોલનારનું અનુમાન કરે છે ધાનિક પરિહાસ્થાન તેને માસિક (પ્રાયશ્ચિત્ત) બાવે છે. વસુરાસ્તિક-અવસુધાનિક કથનનુ પ્રાયશ્ચિત્ત સૂત્રઃ . જે બિંધુ ધનવાનને નિર્ધન કહે છે, કહેવડાવે છે, કહેનારનુ અનુમૈાદન કરે છે— તેને ચાતુર્માસિક ધર્મના પરિદ્વારસ્થાન (પ્રાચિત્ત) આવે છે, વિપરીત થનનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ૫૪૭. જે ભિક્ષુ ‘સ’ભાગવત્તિયા ક્રિયા નથી', એવુ’ કહે છે, કહેવડાવે છે, કહેનારનુ અનુÀાદન કરે છે. તેને માસિક ઉદ્ઘાતિક પરિહાસ્થાન પ્રાચિત્ત) ગાય છે. વ. વર o o,મુ. ૮૬૨, ૨. ૧, ૧, ૨,મુ. ૮૬૬ ૨. વા, ૧,૬૬,૬, ૮૨૬ ૨. સ`ભાગ વિસ’ભાગ વિધાન માટે જગ્યા આજ અનુયાગના “સધ વ્યવસ્થા” માં ત્રણ વ્યવસ્થામાં” “સભાગ વિધાન” વિષયમાં. ૨. (૪) ટા”, ૨૦,મુ. ૭૪૨ (૪) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy