SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ ] વાળાનુથોન आशातना-प्रायश्चित्त सूत्र २०३-२०६ सिया हु सीसेण गिरिं पि भिंदे, કદાચિત કઈ પિતાની શકિતથી મસ્તિષ્ક વડે सिया हु सीहो कुविओ न भक्खे । પર્વતને પણ કેડે, કદાચિત સિંહ કોપાયમાન હવા सिया न भिदेज्ज वसत्तिअम्ग, છતાં પણ ફાડી ન જાય, કદાચિત લાલાની અણુ પણ વી ધ નહિ. પરંતુ ગુરુની અવહેલનાથી મોક્ષ __न यावि मोक्खो गुरुहीलणाए ॥ તો અસભવિત બને જ છે. आयरियपाया पुण अप्पसन्ना, આચાય અપ્રસન્ન થવાથી શિષ્યને બોધअबोहिआसायण नस्थि मोक्यो । લાભની પ્રાપ્ત થતી નથી. આશાતનાથી મોક્ષ तम्हा अणावाहसुहाभिकंखी, પ્રાપ્ત થતું નથી. માટે નિડાબાધ (મેક્ષ) મુખના गुरुप्पसायाभिमुहो रमेज्जा ॥ ઇરછુક આત્માએ હરહંમેશ ગુરુની પ્રસન્નતા માટે પ્રયત્નશીલ રહેવું. -–દ્ર. એ. ૧, ૩ , ૫, ૨-૨૦ आसायणाए पायच्छित्त આશાતનાનું પ્રાયશ્ચિત – २०४. जे भिक्खू आयरिय-उवज्झायाणं सेज्जा- ૨૦. જે ભિક્ષુ આચાર્ય, ઉપાધ્યાની શય્યા સસ્તાसथारयं पापण संघद्देत्ता हत्थेण अण्णुण्णवेत्ता કને પગ અડવા છતાં પણ હાથ જોડી વિનચ धारयमाणे गच्छइ गच्छत वा साइज्जइ । કર્યા વિના જાય છે, જવા માટે કહે છે, અને तं सेघमाणे आवज्जइ चाउम्मासिय परिहार જનાનું અનુદન કરે છે. તે ભિક્ષુ ઉદ્યાતિક પડિહાર સ્થાન [પ્રાયશ્ચિત્ત]ને द्वाणं उग्घाइयं । પાત્ર બને છે. –નિ. ૩, ૬૬ . ૨૮ २०५. जे भित्र भिक्ख अण्णयरीए अच्चासायणाए ૨૫. જે ભિક્ષુ બીજા કોઈ પણ ભિક્ષની કોઈ પણ એક अच्चासापड अच्चासायंत चा साइज्जइ । પ્રકારની આશાતના કરે છે, કરાવે છે અને કરનારની तं सेवमाणे आवज्जइ चाउम्मासिय परि અનુદના કરે છે - हारट्ठाणं उग्घाइय । તે ભિક્ષુ ઉદઘાતિક રચાતુર્માસિક પરિવાર સ્થાન -નિ.૩, ૬ . . ૪ [પ્રાયશ્ચિત]ને પાત્ર બને છે. अविणयकरणस्स पायच्छित्त અવિનય કરનારનું પ્રાયશ્ચિત – ૨૦૬. જે મઘૂમરંત અriાઢવય વચત ઘા રૂઝરૂ. ૨૦૬, જે ભિક્ષુ આચાર્યને અપશબ્દ કહે છે, કહેવડાવે जे भिक्खू भदंत फरुसं वयइ चयतं वा साइजइ । છે, કહેનારનું અનુ મેદન કરે છે; जे भिक्खू भदंतं आगाढ फरुसं वयइ वय ते જે ભિક્ષુ આરાયને ઠેર વરાન કહે છે, કહેવડાવે वा साइज्जइ । છે, કહેનારનું અનુદન કરે છે; જે ભિક્ષુ આચાર્યને અપશદ અને કઠોર વચન जे भिक्खू भदंतं अपयरीए अच्चासायणयाए કહે છે, કહેવડાવે છે, કહેનારનું અનુમોદન કરે છે; अच्चासापइ अच्चासायंत वा साइजद । જે મિક્ષ આચાર્યની કઈ પણ પ્રકારની આશાસના કરે છે, કરાવે છે, કરનારનું અનુમોદન तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहार vi કરyઘાઘ | નિ. ૩, ૬ ૦, મુ. -૪ - તે ભિક્ષુ અનુદ્ધાતિ ચાતુર્માસિક પરિહાર સ્થાન [પ્રાયશ્ચિત્ત) ને પાત્ર બને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy