SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ तइओ बहुमाण णाणायारो आयरिय महिमा૨૦૭. ના નિસરે સવરચાર્ટ, पभासई केवलभारहं तु । एवायरिओ सुयसीलधुद्धि, विरायई सुरमज्झे व इंदो॥ તૃતીય બહુમાન જ્ઞાનાચાર આશાને મહિમા – ૨૭. જન્મ દિવસે પ્રદીપ્ત થતો રય રસપૂણ ભારતને (ભરત-ક્ષેત્ર) પ્રકાશિત કરે છે, એ જ પ્રમાણે શ્રત, શીલ અને બુદિસપન આચાર્ય વિશ્વને પ્રકાશિત કરે છે. અને જે પ્રમાણે દેવતાઓની વચ્ચે ઇન્દ્ર શોભે છેએ જ પ્રમાણે સાધુઓની વચ્ચે આચાર્ય રમે છે. જેમ કામુદી-ન્દ્રિકાના યોગથી યુક્ત, નક્ષત્ર અને તારાઓના સમૂહથી પરિવૃત ચંદ્રમા વાદળાએથી રહિત નિર્મળ-સ્વછ આકાશમાં શભા પામે છે, એ જ પ્રમાણે ભિક્ષુઓની મધ્યમાં આચાર્ય શોભે છે. સર્વોત્કૃષ્ટ જ્ઞાનાદિ રત્નને પ્રાપ્ત કરવાની ઇરાવા ધર્માજિકલાવી સાધુ દાનાદિ રત્નાની પણ તયા સમાધન, શ્રત, શીલ અને બુદ્ધિથી યુન મહર્ષિ આચાર્યોની આરાધના કરે તથા વિનન્યાદિથી તેઓને પ્રસન્ન કરે. जहा ससी कोमुइजोगजुत्तो, नक्खत्ततारागणपरिवुडप्पा । खे सोहई विमले अब्भमुक्के, एवं गणी सोहइ भिक्खुमज्झे॥ महागरा आयरिया महेसी, समाहिजोगे सुयसीलबुद्धिए । संपाविउकामे अणुत्तराई, आराहप तोसप धम्मकामी ॥ –24.મ,, ૩.૨, IL. ૨૪-૧૬ आयरिय सुस्सूसा फलं૨૦૮. શ્વાન માત્ર સુમસારું, सुस्सूसप आयरियऽप्पमत्तो । आराहइत्ताण गुणे अणेगे, से पावई सिद्धिमणुत्तरं ॥ –ા . ૧, ૨, ૩, ૬, ૧TI. ૬ ૭ મેન અરિજી જા २०९. (क) तत्तारि रुक्खा पण्णत्ता, तं जहा साले णाममेगे सालपरियाप, साले णामसेगे एरंडपरियाए, एरण्डे णाममेगे सालपरियाण, एरण्डे णाममेगे एरण्डपरियाग, एवामेव चत्तारि आयरिया पण्णता, તે નાसाले णाममेगे सालपरियाए, આરાચં ની સેવાનું ફળ – ર૮. ધાવી મુનિ ઉપડત સુભાષિત વચનને સાંભ જાને અપ્રમત્ત દશામાં રહે અને આચાર્યની શુષા કરે. આ પ્રમાણે તે અનેક ગુણની આરાધના કરી અનુત્તર સિદ્ધિને પ્રાપ્ત કરે છે. વૃક્ષ-ભેદથી આચાર્યના ભેદ – ર૦૯-, વૃક્ષ રચાર પ્રકારનાં કાં જેમ કે - સલ જાતિના હોય અને રાલ-પર્યાયી હોય. સાલ જાતિના હોય અને એરંડ-પર્યાયી હોય. એરડ જાતિના હોય અને સાલ-પર્યાયી હોય. એરંડ તો હોય અને એરંડ-પચી હોય, એ જ પ્રમાણે આચાર્ય ચાર પ્રકારના કહ્યા साले णाममेगे परंडपरियाए, एरण्डे णाममेगे सालपरियार, ૧ - શ્રેષ્ઠ પતિ-કુળ-સમુત્પન્ન હોય અને જ્ઞાનક્રિયા-ન્યુક્ત પણ હોય, ૨. શ્રેષ્ઠ જતિ-કુળ-સમુત્પન્ન હોય પણ જ્ઞાનકિયા-રહિત હોય, ૩ - શ્રેષ્ઠ જાતિ-કુળમાં અનુત્પન્ન હોય અને જ્ઞાન ક્રિયા-યુક્ત હોય, ૪ - શ્રેષ્ઠ જાતિ-કુળમાં અનુત્પન્ન હોય અને જ્ઞાન - ક્રિયા રહિત હોય. વૃક્ષ ચાર પ્રકારનાં કહ્યાં છે. જેમ કે - સાલ જાતિના અને સાલ પરિવારવાળા, સાલ જાતિના અને એરંડ પરિવારવાળા, एरण्डे णाममेगे एरण्डपरियाय, (a) રારિ કા પત્તા, સં નહા साले णाममेगे सालपरिवारे, साले णाममेगे एरण्डएरिवारे, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy